SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे तथा अप्कायिकादारभ्य मनुष्यपर्यन्तनीयोऽपि स्वस्थाने स्वकीयं स्वकीयमायुष्कमनुभवन् तत्सम्बन्ध्येव आयुष्कान्तरमुदयाभिमुखी करोति यथाऽकायिकोऽष्कायिकायुष्क मनुष्यो मनुष्यायुष्कम् स्वस्थाने इत्यस्य मनुष्यो मनुष्यशरीरं त्यजन् यदा मनुष्यशरीरान्तरे एव गच्छति तत्र स्थले इत्यर्थः 'परहाणे तहेव' परस्थाने तथैव पूर्ववदेव अमुरकुमारादिवदेव व्यवस्था ज्ञातव्या यदा एकस्मात् भवात् भवान्तरं गच्छति तदा पूर्वभवायुष्कम् अनुभवन् भवान्तरसम्बन्ध्यायुष्कम् उदयाभिमुखी जीव दूसरे पृथिवीकायिक भवमें उत्पत्तियोग्य होता है तो वह जैसे अपनी गृहीतभव की आयु का उदयाभिख करता है। इसी प्रकार से जो मनुष्य मरकर तुरत ही मनुष्यभव में उत्पत्तियोग्य है वह भी अपने गृहीतभवकी आयुका अनुभव करता है और आगामी मनुष्य भवसंबंधी आयुको उद्याभिमुख करता है। ऐसा यह कथन अप्कायिक से लेकर मनुष्य पर्यन्त जीव में लगाना चाहिये । स्वस्थान में ये जीव अपनी अपनी आयुष्क का अनुभवन करते हैं। और आगामी. भव संबंधी अपकायान्तर आदि की आयु को उद्घाभिमुख करते हैं। स्वस्थान का मतलब है कि जो जीव गृहीत भव को छोडकर अनन्तर क्षण में उसी भव में जन्म लेता है वह जैसे अप्कायिक जीव अप्कायिक की आयु को मनुष्य मनुष्यायुष्क को स्वस्थान में उद्याभिमुख करता है । 'परहाणे तहेव' तथा परस्थान में असुरकुमार आदि की तरह व्यवस्था होती है। जब जीव एक भव से दूसरे भवमें जाता है तष वह पूर्वभवायुष्क का अनुभव करता हुआ भवान्तर संबंधी જેમ પિતાના ધારણ કરેલ ભવની આયુને ઉઢયાભિમુખ કરે છે, તે જ પ્રમાણે જે મનુષ્ય મરીને તરત જ મનુષ્યભવમાં ઉત્પત્તિ યોગ્ય છે, તે પણ પિતાના જ ગૃહીતભવની આયુને અનુભવ કરે છે. અને આગામી મનુષ્યભવ સંબંધી આયુને ઉદયાભિમુખ કરે છે. આ જ પ્રમાણેનું કથન અપકાયિકથી આરંભીને મનુષ્ય સુધીના માં સમજી લેવું. સ્વસ્થાનમાં તે જીવ પોત-પોતાના આયુષ્યને અનુભવ કરે છે. અને આગામી ભવસંબંધી આયુને ઉદયાભિમુખ કરે છે. સ્વાસ્થાન-એટલે કે જે જીવ ગૃહીત ભવને છેડીને પછીથી ક્ષણ માં જે ભવમાં જન્મ લે છે તે જેમ અપૂકાયિક જીવ અપૂકાયિકની આયુષ્યને મનુષ્ય भनुष्य भायुष्यने २१स्थानमा यामिभुमरे छ. "परट्ठाणे तहेव" तथा ५२ સ્થાનમાં અસુરકુમાર વિગેરેની જેમ વ્યવસ્થા થાય છે. જ્યારે જીવ એક ભવથી બીજા ભવમાં જાય છે. ત્યારે તે પૂર્વભવ સંબંધી આયુષ્યને અનુભવ કરતે શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy