SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२० उ०५ सू०१ पुद्गलस्य वर्णादिमत्वनिरूपणम् ५५१ पर्यायमादायापि भङ्गत्रयं दर्शयति-सिय नीलए य लोहियए य' स्यात् नीलश्च लोहितश्च कदाचित् नीललोहितवर्णद्वयपरमाणुयजनितत्वात् द्विपदेशिकस्कन्धो ऽपि नीललोहितवर्णद्वयवान इति पञ्चमो भङ्गः ५ । 'सिय नीलए य हालिहए य' स्यात् नीलश्च पीतश्च-नीलपीतद्वयपरमाणुद्वयजनितद्विपदेशिकस्कन्धोऽपि नीलपीतात्मकवर्णद्वयवानेव भवतीति षष्ठो भङ्गः ६ । 'सिय नीलए य सुकिल्लए य' ४ इस प्रकार से इस कथन में कृरुण गुण को मुख्य करके उसके साथ ही क्रमशः नील पीत लाल और श्वेतवर्ण को संयुक्त करके ये ४ भग द्विसंयोगी प्रकट किये गये हैं। नील वर्ण को मुख्य करके और शेष ३ वर्ण को उसके साथ संयुक्त करके द्विसंयोगी ३ भंग इस प्रकार से होते हैं-'सिय नीलए य लोहियए य' यदि उसमें कृष्ण वर्ण न हो कदाचित नील वर्ण हो तो इस स्थिति में उस नील वर्ण के साथ लोहितवर्ण भी उसमें रह सकता है क्योंकि एक परमाणु उसमें नील वर्ण का है और दूसरा परमाणु लाल वर्ण का है इस प्रकार नीललालवणों पेत परमाणु दय से जन्य हुए उस द्विप्रदेशी स्कन्ध में भी नील लोहित वर्ण द्वय युक्तता आती है ५ यदि नील के साथ लोहित वर्ण वहाँ न हो तो उसकी जगह वहाँ पीतवर्ण भी हो सकता है इस लिये 'सिय नीलए य हालिहए य६' ऐसा यह ६ भंग बन जाता है तथा यदि नीलवर्ण के साथ वहां पीतवर्ण न हो तो उसके स्थान पर वहां श्वेतवर्ण भी हो सकता है इस કદાચિત કાળા અને ધળાવર્ણવાળા પણ હેઈ શકે છે. આ રીતે આ કથનથી કૃષ્ણગુણને મુખ્ય બનાવીને તેની સાથે જ અનુકમે નીલ, પીળે, લાલ અને ધોળાવને મેળવીને આ ચાર ભંગે દ્વિસંયોગી બતાવ્યા છે. તેમ જ નીલ વણને પ્રધાન બનાવીને અને બાકીના ૩ ત્રણ વર્ણોને તેની સાથે મેળવીને બે પ્રદેશી ૫ પાંચ અંગે નીચે પ્રમાણે બને છે. ___सिय नीलए य लोहियए य' ने तमा न डाय तो કદાચિત નીલ વર્ણ હેય તે તે નીલ વર્ણ સાથે લાલ વર્ણ પણ તેમાં રહી શકે છે. કેમ કે એક પરમાણુ તેમાં નીલ વર્ણનું હોય બીજુ પરમાણુ લાલ વર્ણનું હેય આ રીતે નીલ વર્ણ અને લાલ વણવાળા બે પરમાણુથી થયેલ તે બે પ્રદેશી કંધમાં પણ નીલ અને લાલ એ બે વર્ણપણું આવે છે. જે નીલવણ સાથે લાલવર્ણ ત્યાં ન હોય તે તેની જગ્યાએ ત્યાં પીતવર્ણ પણ समव श छे. 'सिय नीलए य हालिइए य'६ मा प्रमाणुना मा ६ छटो ભંગ છે. જે નીલવર્ણ સાથે ત્યાં પળે વર્ણ ન હોય તે તેની જગાએ તે त्यां श्वेत ५५ सकी शई छ. मेरीते 'सिय नीलएय सुक्लिल्लए य' શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy