________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०८ ०२ छमस्थानां द्विप्रदेशादिस्कंधज्ञाननि० १८५
१-जानाति स्पर्शनादिना पश्यति च चक्षुषा इत्येको भङ्गः १ यथा अवधिज्ञानी
२-तथा अन्यो जानाति स्पर्शनादिना न पश्यति चक्षुषा चक्षुषोऽभावादिति. द्वियीयः यथा श्रुतज्ञानीश्रुतदर्शनाभावात् ।
३-तथा अन्यो न जानाति स्पर्शाधविषयत्वात् पश्यति चक्षुषा इति तृतीयः यथा दूरस्थं पर्वतादिकम् ।
४-तथाऽन्यो न जानाति न पश्यति चाविषयत्वादिति चतुर्थों विकल्पः, होता है जो अनन्तप्रदेशी स्कन्ध को न जानता है और न देखता है इस प्रकार के ये चार भङ्ग भगवान् ने दिखलाये हैं।
१--कोई एक छद्मस्थ मनुष्य स्पर्शादि द्वारा उसे जानता है और चक्षु से देखता है १
२--तथा कोई एक छद्मस्थ मनुष्य स्पर्शादि द्वारा इसे जानता तो है पर चक्षु के अभाव से देखता नहीं है २
३--तथा कोई एक छमस्थ मनुष्य स्पर्शादि का अविषय होने के कारण उसे नहीं जानता है। परन्तु चक्षु से उसे देखता है यह तृतीय भङ्ग है । जैसे दूरस्थ पर्वत आदि को कोई एक छद्मस्थ मनुष्य चक्षु के द्वारा देखता तो है पर स्पर्शादि द्वारा उसे जानता नहीं है।
४--तथा कोई एक छद्मस्थ मनुष्य न उसे जानता है और न उसे એક છદ્મસ્થ મનુષ્ય એવા હોય છે કે જેઓ અનંત પ્રદેશવાળા સ્કંધને જાણતા નથી. અને દેખતા પણ નથી. ૪,
આ રીતે આ ચાર ભંગ ભગવાને બતાવ્યા છે.
૧. કાઈ એક છદ્મસ્થ મનુષ્ય સ્પર્શીદિથી તેને જાણે છે અને નેત્રથી दुवे छ. १, २भ सवधिज्ञानी.
૨. કોઈ એક છદ્મસ્થ મનુષ્ય સ્પર્ધાદિથી તેને જાણે તે છે. પરંતુ નેત્રના અભાવથી તેને દેખતો નથી, ૨ જેમ કે શ્રુતજ્ઞાની. શ્રતમાં દર્શનને અભાવ રહે છે.
૩ તથા કોઈ એક છઘસ્થ સ્પશદિ અવિષય હોવાથી જાણતા નથી. પરંતુ ચક્ષુથી તેને દેખે છે. આ ત્રીજો ભંગ છે. જેમ દૂર રહેલ પર્વત વિગેરેને કોઈ એક છઘસ્થ માણસ નેત્રથી દેખે તે છે પણ સ્પર્શાદિથી તેને જાણતા નથી.
૪ તથા કોઈ એક છઘસ્થ મનુષ્ય તેને જાણતા નથી. અને દેખતે પણ નથી જેમ કે આંધળા માણસ. એ પ્રમાણેને આ ચેાથે ભંગ છે.
भ० २४
શ્રી ભગવતી સૂત્ર : ૧૩