SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१७ उ०६ सू०१ सौधर्मादिषु पृथ्वीकायिकोत्पत्तिनि०४९९ पुगलग्रहणं करोति पश्चादुत्पद्यते तथा पूर्वशरीरस्थजीवप्रदेशान् संहृत्य कन्दुकगत्या समस्तजीवप्रदेशैरुत्पत्तिक्षेत्रं गच्छति तदा पूर्वमुत्पद्य पश्चात्पुद्गलग्रहणं करोति । पुनः प्रश्नयति-' से केणटेणं जाव पच्छा अवज्जेज्जा' तत् केनार्थेन यावत् पथात् उत्पयेत, अत्र यावत्पदेन 'पुन्धि वा' इत्यारभ्य 'संपाउणित्ता' एतदन्तस्य सर्वयोग्यस्थान में कन्दुक के जैसा समस्त अपने आत्मप्रदेशों के साथ ही चला जाता है। ऐसी दशा में 'वह वहां पहिले उत्पन्न हो जाता है और पाद में आहार पुदूगलों को-औदारिक, तेजस, कामण, तीन शरीर, आहार पर्याप्ति, शरीरपर्याप्ति, इन्द्रियपर्याप्ति, श्वासोच्छ्वास पर्याप्ति, इन चार पोसियों के योग्य पुद्गलों का ग्रहण करना इसका नाम आहार है-सो अपने योग्य शरीर और पर्याप्तियों के पुद्गलों को ग्रहण करने लगता है जब जीव अपने उत्पत्ति योग्य स्थान में ईलिका की गति से मारणान्तिक समुद्घात करता हुआ पहुंचता है- तब वह पूर्ण आत्मप्रदेशों से वहां नहीं पहुंचता है किन्तु कुछेकही आत्मप्रदेशों से वह यहां पहुंचता है-ऐसी दशा में वह वहाँ पहिले आहारपुबलों को ग्रहण करता है बाद में वहां उत्पन्न होता है । ____ अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'से केणटेणं जाव पच्छा उदा. जेज्जा' हे भदन्त ! ऐसा आप किस कारण से कहते हैं कि वह पृथिवी. कायिक जीव वहां पहिले उत्पन्न हो जाता है और बाद में आहार करता है। और पहिले आहार करता है बाद में उत्पन्न होता है ? यहां થઈ જાય છે અને તે પછી આહાર પુદ્ગલેને–એટલે કે દારિક, તેજસ, અને કાશ્મણ એ ત્રણ શરીર-આહાર પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પતિ અને શ્વાસે શ્વાસ પર્યાપ્તિને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ કરવું તેનું નામ આહાર છે. તે પિતાને યોગ્ય શરીર અને પર્યાપ્તિના પુદ્ગલેને ગ્રહણ કરે છે. તથા જ્યારે જીવ પિતાના ઉત્પત્તિ યોગ્ય સ્થાનમાં ઇલિકાની ગતિથી માર શુતિક સમુદુઘાત કરતાં કરતાં પહોંચે છે, ત્યારે તે પૂર્ણ આત્મપ્રદેશોથી ત્યાં પહોંચતા નથી. પણ કંઈક આત્મપ્રદેશોથી તે ત્યાં પહોંચે છે. એ પરિસ્થિતિમાં તે ત્યાં પહેલાં આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને બાદમાં ત્યાં ઉત્પન્ન થાય છે. शन गौतम स्वामी प्रभुने मे पूछे छ है-"से केणद्वेणं जाव पछा उववज्जेज्जा” 8 सान् भा५ मे ॥ ४॥२ ४ छ। पृथ्वी४ि જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછી આહાર કરે છે. અને કોઈવાર પહેલાં આહાર કરે છે અને બાદમાં ઉત્પન્ન થાય છે? અહિયાં યાવત્ શ્રી ભગવતી સૂત્ર: ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy