SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ भगवती सूत्रे भक्तपानः, बहुदासीदासगोमहिषगवेलकमभूतो बहुजनस्येति छाया - एतेषां संग्रहो भवति, 'तेणं कालेणं तेणं समएणं' तस्मिन् काले तस्मिन् समये 'मुणिसुत्र अरहा आइगरे जाव सव्वन्नू' मुनिसुव्रतोऽर्छन् आदिकरो यावत् सर्वज्ञः मनुते तीर्थंकरपरंपराम् इति मुनिः सुसम्यक् व्रतं संयमादिकं विद्यते यस्य स सुव्रतः, एतनामकः, अर्हन्-यस्य कोऽपि पदार्थोऽविदितो न भवतीति सोन् इत्यर्थः, आदिकरः स्वशासनापेक्षया श्रुतचारित्रलक्षणवर्मस्य आदिव्यवस्थापकः, यावत् सर्वज्ञः, अत्र यावस्पदेन 'तिस्थयरे' इत्यादि विशेषणानां संग्रहो टीकार्थ में किया गया है वहां देख लेना चाहिए । 'तेणं कालेणं तेणं समएणं' उस काल और उस समय में 'मुणिसुब्बए अरहा आइगरे जाव सन्बन्नू' मुनिसुव्रत नामके अर्हन्त थे जिनको कोई पदार्थ अविदितअज्ञात नहीं था. अर्थात् सब वस्तु को वे जानते थे । उनका नाम अर्हन् है, 'आइगरे' ये मुनिसुव्रत आदिकर इसलिये कहे गये हैं कि ये अपने शासन की अपेक्षा श्रुतचारित्ररूप धर्म के आदि व्यवस्थापक थे । त्रिकालवर्ती समस्त पदार्थों को हस्तामलकवत् ज्ञाता थे अतः सर्व ज्ञ थे - यह' यावत् पद से 'तित्थयरे' इत्यादि विशेषणों का संग्रह हुआ વાહના હતા તેના કાઠારા ઘઉં, ચાખા, વિગેરે ધન્યાથી ભરપૂર રહેતા હતા અને તેના ભંડાર સેાના, ચાંદી રત્ના વગેરેથી ભરેલા હતા ધન મેળવવાના વ્યવહારમાં તે હમેશા ઉદ્યમશીલ રહેતા હતા તેના રસાડામાં એટલી વિશેષ પ્રમાણમાં રસાઇ મનતી હતી કે ઘરના બધા ભાજન કરી લીધા પછી પશુ ઘણી બધી રસોઈ વધતી હતી જે ગરીમાને દેવામાં આવતી હતી તેની સેવા માટે ઘણા દાસ, દાસીએ હતા તેની પશુશાળામાં ગાયે, લેમા, બકરાના ટાળાના ટાળા રહેતા હતા આ વન ઔપપાતિક સૂત્રના ટીકામાં આપવામાં આવેલ છે, તે તે ત્યાંથી જોઇ લેવુ'. 66 'तेणं कालेणं तेणं समएणं " ते अणे अने ते समये " मुणिसुब्बए अरहा आइगरे जाव सम्बन्नू” भुनिसुव्रत नामना भरडत भेगाने आ પદાર્થ અવિષ્ઠિત (જાણુ અહાર) ન હતા અર્થાત્ તેએ સર્વ વસ્તુને જાણનારા बता भेटले तेथे। अरहंत हवाय छे " आइगरे " ते भुनिसुव्रतने माहिકર એટલા માટે કહેવામાં આવે છે કે તેઓ તેમના શાસનમાં શ્રુતચારિત્ર રૂપ ધર્મના આદિ પહેલા વ્યવસ્થા કરનારા હતા ત્રણે કાળમાં રહેલા સઘળા પદાર્થોને ‘હસ્તામલકવત્ ’એટલે કે હાથમાં રહેલા આમળાની માફક પ્રત્યક્ષ જોનારા હતા. એટલા માટે તે સર્વજ્ઞ જ્ઞાતા હતા અહિંયા યાવત્ પથી " तित्थयरे " विगेरे होना सभड थयो छे " सव्वदरिसी " मे पहथी શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy