SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १५ उ०१ सू० १९ रेवतीदानसमीक्षा ७७३ मांसाहारम् त्यक्तवन्तः । तदा सद्गृहस्था गाथापत्नी रेवती स्वगृहे त्याज्यपदार्थस्य संपादनं कुर्यादिति न कदाचिदपि संभाव्यते । वस्तुगत्या अन्ततो विचारणे सति इदमेव प्रतीयते यद् भगवता महावीरेण कथमपि न मांससेवनं कृतम् , जनकल्याणदृष्टयापि इयं मान्यता वक्ष्यमाणयुक्तिभिः समुचितायोग्या च प्रतिभाति । तथाहिहुए हैं उन सब का मांस के त्याग में एक मत है । इसी के प्रभाव से लाखों उनके अनुयायियों ने मांस के भक्षण करने का त्याग किया है। अब ऐसी बात है तो विचार ने की बात है कि जो मनुष्य श्रमणोपासक हैं उनके मांस सेवन का और मांस को पकाने का काम कैसे हो सकता है। गाथापत्नी रेवती एक सन्नारी थी अतः वह अपने घरमें इस हेयप्रवृत्तिका संपादन करे यह बात किसी प्रकार से मानी नहीं जा सकती है और न यह बात किसी समझदार व्यक्ति के गले भी उतर सकती है कि भगवान महावीर ने मांस का सेवन किया है। जनकल्याण के पुरस्कर्ता भगवान् महावीर के उपदेशों पर जब हम अच्छी प्रकार सूक्ष्मदृष्टि से ऊहापोह करते हैं, तो हमें यही प्रतीत होता है कि उन्होंने मांस जैसे अभक्ष्य पदार्थ का सेवन किसी भी प्रकार से नहीं किया है । तथा यही बात इन निम्नलिखित युक्तियों द्वारा समुचित और योग्य प्रतीत होती है। થઈ ગયા છે, તેમણે માંસને ત્યાગ કરવાને સર્વસંમત ઉપદેશ આપે છે. તેના પ્રભાવથી તે તેમના લાખ અનુયાયીઓએ માંસાહારને ત્યાગ કર્યો છે. આ પ્રકારની પરિસ્થિતિમાં શ્રમણે પાસક દ્વારા માંસ પકવવામાં આવ્યાની વાત કેવી રીતે માની શકાય? રેવતી ગાથાપની જેવી એક સન્નારી પિતાના ઘરમાં કબૂતરનું અથવા કૂકડાનું માંસ પકવવા રૂપ હેયકૃત્ય કરે, એ વાત કેવી રીતે માની શકાય ? કેઈપણ સમજદાર વ્યક્તિ આ વાત કેવી રીતે માની શકે કે શ્રમણ ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હતો? મહાવીર ભગવાન તે જનકલ્યાણના પુરસ્કર્તા હતા, જીવોને અભય દાન દેનારા હતા. તેમના ઉપદેશ પર સૂક્ષમદષ્ટિથી વિચાર કરવામાં આવે, તે આપણને તે વાતની ખાતરી થશે કે તેઓ માંસ જેવા અભક્ષ પદાર્થનું કઈ પણ પરિસ્થિતિમાં સેવન ન જ કરે વળી નીચેની યુકિતઓ (તકો) દ્વારા પણ એજ માન્યતા સમુચિત અને યોગ્ય લાગશે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy