SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे रुतत्वात् , परस्थानके आदिमास्त्रयः धर्मास्तिकायाधर्मास्तिकायाकाशास्तिकायाः असंख्येया भगितव्याः, पश्चिमा अन्तिमास्त्रयो जीवास्तिकायपुद्गलास्तिकायाद्वासपया अनन्ता भगितव्याः, यावत् अद्रासमय इति-श्रद्धासमयपर्यन्तमित्ययः यावत् कियन्तो अद्धासमयास्तत्रापगाढा ? नास्ति एकोऽपि तत्रायगादः प्रदेश इति । तथा च यावत् करणात् अद्वासमयगमके आधं धर्मास्तिकायपदेशादिक पदपश्च सूषितं माति, षष्ठम् अद्वाममयविषयकं पदं लिखितमेवास्ति, इति प्रश्नः, स्वस्थान में अपना एक भी प्रदेश अवगाढ नहीं होता है ऐसा समझना इस विषय में युक्ति पहले कही जा चुकी है। परस्थान में आदि के तीन अस्तिकाय द्रव्य-धर्मास्तिकाय, अधर्मास्तिकाय और आकाशास्तिकाय असंख्यात कहना चाहिये, और अन्त के तीन द्रव्य जीवा. स्तिकाय, पुद्गलास्तिकाय और अद्वाममय ये अनन्त कहना चाहिये। और ऐसा कथन यारत् मद्वासमय तक करना चाहिये अर्थात्-जहां अद्वासमय अगाढ होते हैं-वहां पर एक भी अद्धासमय अवगाह नहीं होता है। यहां 'यायत्' पद दिया है सो उससे यह सूचित किया है अद्धासमय के गमक में धर्मास्तिकायादि पांच पद हैं अर्थात् जहां पर अद्धासमय अवगाढ है वहां पर धर्मास्तिकाय के, अधर्मास्तिकाय के. आकाशास्तिकाय के, जीवास्तिकाय के और पुद्गलास्तिकाय के प्रदेश अपनी २ प्रदेशसंख्या के अनुसार अवगाढ हैं। परन्तु स्वस्थान में કથન થવું જોઈએ આ વિષયનું સ્પષ્ટીકરણ પહેલા થઈ ચુકયું છે. પરસ્થાનમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય રૂ૫ પહેલાં ત્રણના અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે, તેમ કહેવું જોઈએ અને છેલ્લા ત્રણ દ્રવ્ય જીવારિતકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયને અનંત કહેવા જોઈએ અદ્ધાસમય સુધી એવું કથન થવું જોઈએ એટલે કે “ જ્યાં અદ્ધાસમયે અવગાઢ હોય છે, ત્યાં અન્ય એક પણ અદ્ધાસમય અવગઢ डत नथी." मा छेसा प्रश्न उत्तर छ. सही " यावत्' ५६ थे સૂચિત કરે છે કે અદ્ધ સમયના અભિલા પકમાં છ પદ છે જેમ કે જ્યાં અદ્ધાસમય અવગાઢ હોય છે ત્યાં અસંખ્યાત ધમસ્તિકાય, અસંખ્યાત અધર્માસ્તિકાય, અને અસંખ્યાત આકાશાસ્તિકાયના પ્રદેશે અવગાઢ હોય છે અને અદ્ધાસમય દ્વારા અવગાહિત સ્થાનમાં અનંત જીવાસ્તિકાય પ્રદેશ અને અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે, પરંતુ સ્વસ્થાનમાં અવ શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy