________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ०४ सू०९ वि पु० स्पर्शनाद्वारनिरूपणम् ६६९
परस्थाने च आदिमेषु त्रिषु-धर्मास्तिकायादि त्रयगमकेषु असंख्येयैः स्पृष्टाः इति भणितव्यम् , धर्माधर्मास्तिकाययोरसंख्धेयप्रदेशत्वात् , तत्संपृष्टाकाशस्य चासंख्येयप्रदेशत्वात् , पश्चिमेषु-अन्तिमेषु त्रिषु जीवपुद्गलादासमयरूपत्रयगमकेषु च अनन्ता मणितव्याः, 'अनन्तः प्रदेशः स्पृष्टः' इति वक्तव्यम् , तेषां जीवास्तिकायादीनामनन्तमदेशत्वात् । अत्र च आकाशास्तिकायगमकेऽय विशेषो यत् आकाशास्तिकायो धर्मास्तिकायादिप्रदेशैः स्पृष्टश्चास्पृष्टश्च, तत्र यः स्पृष्टः सोऽसंख्येयधर्माधर्मास्तिकाययोः प्रदेशः, जीवास्तिकायादीनां तु प्रयाणामनन्तः पदेशैः स्पृष्टो भवति, यावत्-अद्धासमय इति, अद्धासमयगमकपर्यन्तं धर्मास्तिप्रत्युत्तर जानना चाहिये । तथा परस्थान में आदिम तीन में धर्मा स्तिकायादि तीन गमकों में असंख्यातपदेशों से स्पृष्ट है ऐसा कहना चाहिये। क्योंकि धर्मास्तिकाय अधर्मास्तिकाय ये दोनों अमः ख्यात प्रदेशवाले हैं, तथा इनसे संस्पृष्ट आकाश भी असंख्यात प्रदेशोंवाला है । तथा पश्चिम-अन्तिम तीन, जीव पुद्गल और अद्धासमय इनके अभिलापों में अनन्त प्रदेशों द्वारा स्पृष्ट हैं ऐसा कहना चाहिये, कारण कि जीवास्तिकायादिक अनन्तप्रदेशोंवाले हैं। यहां आकाशास्तिकाय के गमक में ऐसी विशेषता है कि आकाशास्तिकाय धर्मास्तिकाय के प्रदेशों द्वारा स्पृष्ट भी है और अस्पृष्ट भी है। जो आकाशास्ति काय स्पृष्ट है वह धर्मास्तिकाय के असंख्यात प्रदेशों द्वारा स्पृष्ट होता है तथा तीन जीवास्तिकायादिकों के अनन्त. प्रदेशों द्वारा स्पृष्ट होता है इस प्रकार अद्धासमय के गमक तक धर्मास्तिकायादिक छह के गमक कहना चाहिये । यावत्-कितने धर्माજોઈએ પરસ્થાનમાં પહેલાં ત્રણમાં-ધર્માસ્તિકાય આદિ ત્રણમાં અસંખ્યાત પ્રદેશે વડે છૂટ છે, એવું કથન કરવું જોઈએ, કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસખ્યાત પ્રદેશેવાળાં છે, તથા તેમના દ્વારા સંપૂર્ણ આકાશ પણ અસંખ્યાત પ્રદેશવ શું છે. છેલ્લા ત્રણ અભિશાપમાં–જીવારિતકાય, પગલાસ્તિકાય અને અદ્ધાસમયના અભિલા પે.માં-અનંત પ્રદેશો વડે સ્પષ્ટ કહેવું જોઈએ કારણ કે જીવાસ્તિકાયાદિક અનન્ત પ્રદેશવાળાં છે. અહીં આકાશાસ્તિકાયના અભિલાપમાં એવી વિશેષતા છે કે આકાશ સ્તિકાય ધર્મસ્તિકાયના પ્રદેશો દ્વારા પૃષ્ટ પણ છે અને આપૃષ્ટ પણ છે જે આકાશાસ્તિકાય પૃષ્ઠ છે તે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ દ્વારા પૃષ્ટ હોય છે તથા જીવાસ્તિકાય આદિ ત્રણના અનંત પ્રદેશ દ્વારા પૃષ્ટ હોય છે. આ રીતે અઢાસમયના ગમક પર્વતના ધર્માસ્તિકાયાદિક છ ગમકનું કથન કરવું
શ્રી ભગવતી સૂત્ર : ૧૦