________________
-
-
भगवतीसूत्रे द्वौ पार्श्वतश्चेत्येवमष्टौ बोध्या। अस्याकृतिः यंत्रपृष्ठे तृतीयचतुथङ्के अबलोकनीया उत्कृष्टेन तु सप्तदशबोध्याः यथा-परमाणुत्रयेण त्रिप्रदेशावगाढत्वात् त्रयः स्पृष्टाः, त्रयोऽधस्वनाः, त्रय उपरितनाः पूर्वपश्चिमभागे त्रयस्त्रयः उत्तरदक्षिणपायोश्चैकैकः इत्येवं सर्व योजनया सप्तदश भवन्ति, अस्याकृतिः यंत्रपृष्ठे पंवमेत अबलोकनीया सप्तदशस्पर्शकप्रदेशाः, नुसार वे तीन प्रदेश में अवगाढ हुए माने जाते हैं-इस प्रकार तीन परमाणुओं द्वारा अवगाहप्रदेश तीन प्रकार का मान लिया जाता है। और इनके नीचे के अथवा ऊपर के प्रदेश तीन, और दो प्रदेश इनकी आजूबाजू के, इस प्रकार धर्मास्तिकाय के आठ प्रदेशों द्वारा पुद्गलास्तिकाय के तीन प्रदेशों की स्पर्शना होती है-यह जघन्य स्पर्शना है। इसका आकार यंत्रपृष्ठ में नं. ३ में और ४ में देख लेवें
नीचे के तीन प्रदेशका आकार, ऊपर के तीन प्रदेश का आकार तथा उत्कृष्ट से जो धर्मास्तिकाय के १७ प्रदेशों द्वारा पुद्गलास्तिकाय के तीन प्रदेशों की स्पर्शना कही गई-वह इस प्रकार से है-जहां पुदलास्तिकाय के तीन प्रदेश अवगाहित हो रहे हैं वे तीन प्रदेश उनके द्वारा स्पृष्ट हैं, तीन प्रदेश ऊपर के और तीन प्रदेश नीचे के उनके द्वारा स्पृष्ट हैं, तथा पूर्वपश्चिमभाग के तीन तीन प्रदेश और उत्तरदक्षिणपार्श्वका एक २ प्रदेश स्पृष्ट होता है । इस प्रकार से धर्मास्तिकाय के १७ प्रदेशों द्वारा पुद्द्वलास्तिकाय के तीन प्रदेशों की उत्कृष्टरूप से स्पर्शना होती है। इसका आकार यंत्रपृष्ठ में नं० ५ में देख लेवें પરંતુ પૂર્વોક્ત નયની માન્યતા અનુસાર તેમને ત્રણ પ્રદેશમાં અવગાઢ થયેલા મનાય છે. આ રીતે ત્રણ પરમાણુઓ દ્વારા અવગાહપ્રદેશ ત્રણ પ્રકારના માની લેવામાં આવે છે અને તેમની નીચેના અથવા ઉપરના ત્રણ પ્રદેશ, અને બે તેમની આજુબાજુના પ્રદેશ, આ પ્રકારે ધર્માસ્તિકાયના આઠ પ્રદેશે દ્વારા પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશોની સ્પર્શના થાય છે. આ જઘન્ય સ્પર્શના સમજવી તેની આકૃતિ ચંદ્રપૃષ્ઠમાં નં. ૩ અને ૪ માં જોઈ લેવી.
વધારેમાં વધારે ૧૭ ધર્માસ્તિકાય પ્રદેશ દ્વારા ત્રણ પુલાસ્તિકાય પ્રદેશોની સ્પર્શનાનું સ્પષ્ટીકરણ-જ્યાં પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાહિત થઈ રહેલા છે, તે ત્રણ પ્રદેશ તેમના દ્વારા પૃષ્ટ છે. ત્રણ પ્રદેશ ઉપરના અને ત્રણ પ્રદેશ નીચેના તેમના દ્વારા પૃષ્ટ છે. તથા પૂર્વ પશ્ચિમ ભાગના ત્રણ ત્રણ પ્રદેશ અને ઉત્તરદક્ષિણ ભાગને એક એક પ્રદેશ પૃષ્ટ થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૭ પ્રદેશો દ્વારા પદ્રલાસ્તિકાયના ત્રણ પ્રદેશોની સ્પર્શના થાય છે તેની આકૃતિ યંત્રપૃષ્ઠમાં નં. માં જોઈ લેવી.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦