SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे महालय यावत् महानिरयेषु संख्येयविस्तृते मध्यमे अपतिष्ठानाख्ये नरके एक समयेन कियन्तो नैरयिका उपपद्यन्ते ? भगवानाह -' एवं जहा पंकप्पभाए' एवं-पूर्वोक्तरीत्या, यथा पङ्कमभायां संख्येया नैरयिका उपपद्यन्ते इत्यादि प्रतिपादितं तथा अधः सप्तम्यामपि प्रतिपादनीयम्, 'नारं तिमु नाणेसु न उववज्जंति, न उन ते, पण्णता एमु तहेव अस्थि ' नवरं-पूर्वापेक्षया विशेषस्तु त्रिषु ज्ञानेषु आभिनियोधिकादि त्रिषु नोपपद्यन्ते, नोद्वतन्ते च यतः सम्यक्त्वपरिभ्रष्टानामेव तत्रोत्पादेन तत उद्वर्तनेन च आयेषु विषु ज्ञानेषु नोत्पद्यन्ते, नवा उद्वर्तन्ते इति अनुत्तर महाविस्तृत नरकावास हैं उनमें से जो संख्यात योजन का नरकावास है उसमें एक समय में कितने नारक उत्पन्न होते हैं ? अर्थात् अप्रतिष्ठान नामके नरकावास में एक समय में कितने नारक-उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं जहा पंकप्पभाए' हे गौतम ! जैसा कथन पहिले पंकप्रभा में संख्यात नैरयिक उत्पन्न होते हैं इत्यादिरूप से कहा गया उसी प्रकार का कथन अधासप्तमी में भी करना चाहिये 'नवरं तिसु नाणेसु न उववज्जंति, न उव्वहंति, पण्णत्ता एसु तहेव अत्थि' परन्तु पूर्व की अपेक्षा विशेषता ऐसी है कि आभिनियोधिक आदि तीन ज्ञानों में जीव यहाँ उत्पन्न नहीं होते हैं, और न उदतना करते हैं क्योंकि सम्यक्त्व से परिभ्रष्ट हुए जीवों का ही वहाँ उत्पाद होता है और वहां से उद्वर्तना करते हैं, इसलिये आद्य तीन નરકાવાસે છે તેમાં એક સમયમાં કેટલા નારકે ઉત્પન્ન થાય છે એટલે કે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એક સમયમાં કેટલા નારકે ઉત્પન્ન થાય છે? महावीर प्रभुने। उत्त२-"एवं जहा पंकप्पभाए" गौतम! माण જેવું કથન પંકપ્રભાના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ એટલે કે ત્યાં સંખ્યાત નારકો ઉત્પન્ન થાય છે, त्या थन ५४माना नाना ४थन अनुसा२ सभा'. नवरं तिसु. नाणेसु न उववज्जति, न उठबटुंति, पण्णत्ता एसु तहेव अत्थि" ५२न्तु ५४प्रमा કરતાં અહીં એટલી વિશેષતા છે કે આભિનિબે ધિક આદિ ત્રણ જ્ઞાનમાં અહીં જ ઉત્પન્ન થતા નથી, અને ઉદ્ધત્તના પણ કરતા નથી, કારણ કે સમ્યકત્વથી પરિભ્રષ્ટ થયેલા જીને જ ત્યાં ઉત્પાદ થાય છે અને ત્યાંથી તેઓ ઉદ્વર્તન કરે છે, તેથી આમિનિબે ધિક આદિ પહેલા ત્રણ જ્ઞાનમાં તેઓ ઉત્પન્ન પણ થતા નથી અને ઉદ્ધના પણ કરતા નથી, એવું કહેવામાં આવ્યું શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy