SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ भगवतीसूत्रे असम्भावपज्जवे देसे आइटे तदुभयपज्जवे दुष्परसिए खंधे नो आयाय अत्तव्यं आयाइप नोआयाइय ६' तस्य द्विपदेशिकस्कन्धस्य देशः एकः आदिष्टः परपर्यायैः असद्भावपर्यवः, देशो द्वितीय आदिष्टस्तदुभयपर्यवस्नतोऽसौ द्विप्रदेशिका स्कन्धः नो आत्मा च-अनात्मा च भवति, अवक्तव्यः आत्मा इति च नोआत्मा अनात्मा इति च शब्देन युगपदक्तु मशक्यः, इत्येवं द्विप्रदेशिके स्कन्धे षडूभङ्गा:६, सप्तमः पुनरात्मा च नो आत्मा च अबक्तव्यं चेत्येवं रूपो द्विपदेशिके स्कन्धे न भवति, अस्य द्वयंशत्वात् । त्रिप्रदेशिकादौ तु संभवति इति सप्तभङ्गी । प्रकृतमुपसंहरन्नाह-' से तेणटेणं तं चेव जाव नो आयाइय' तत्-अथ, केनार्थेन, तदेवआइहे तदुभयपज्जवे दुप्पएसिए खंधे नो आया य, अवत्तव्वं आयाइय नो आयाइय६, इसी प्रकार वह क्रमशः विचार से कथंचित् असदुरूप भी है और युगपत् दोनों के विचार से वह कथंचित् अवक्तव्य भी है इसीलिये वह नो आत्मा अवक्तव्यरूप है ६ तथा 'वह द्विप्रदेशी स्कन्ध कथंचित् सद्रूप भी है कथंचित् असद्रूप-भी है, और कचित् अवक्तव्य भी है' ऐसा जो सान ७ वां भंग है वह यहां द्विप्रदेशी स्कंध में संभवित नहीं होता है क्योंकि यह व्यंशरूप अर्थात् केवल दो अंशवाला है। त्रिप्रदेशिक आदि स्कंधो में ही यह सप्तमभंग संभवित होता है इस प्रकार से यह सप्तभंगी है 'से तेणटेणं तंचेव जाव नो आयाइय' इसी कारण हे गोतम ! मैने ऐसा कहा है कि विप्रदेशी ક્ષાએ તે વિવક્ષિત થતું નથી તે દેશની પર્યાની અપેક્ષાએ તે અસદ્રપ છે, તેથી તે વિદેશી કંધ દ્વિતીય દેશની અપેક્ષાએ અસદુરૂપ છે. આ રીતે તે ઢિપ્રદેશી આંધમાં સદ્દરૂપ અને અસરૂપ ધર્મોને સદૂભાવ તે અવશ્ય છે, પરંતુ તે બન્નેનું તેમાં યુગપત્ (એક સાથે) કથન થઈ શકતું નથી, તેથી તે દ્ધિપ્રદેશી સ્કંધ તે બને ધર્મો દ્વારા અવક્તવ્ય છે. તથા આ બને ધર્મોની અપેક્ષાએ તે ઢિપ્રદેશી સ્કંધને વિચાર કરવો હોય તે ક્રમશઃ પણ થઈ શકે છે અને યુગપત્ પણ થઈ શકે છે. આ ક્રમશ: અને યુગપત્ (એક સાથે) વિચારની અપેક્ષાએ તે કથંચિત્ સદૂરૂપ પણ છે અને કથંચિત્ અવ. ४तव्य ३५ ५५४ छ. “देसे आइठे असब्भावपज्जवे देसे आइटूठे तदुभयपज्जवे दुप्पएसिए खंधे नो आया य, अवत्तव्वं आयाइय नो आयाइय६" मेरी प्रमाणे ક્રમશ: વિચાર કરવામાં આવે, તે તે દ્ધિપ્રદેશી કંધ કથંચિત્ અસરૂપ પણ છે અને બન્નેને યુગપ (એક સાથે) વિચાર કરવામાં આવે, તે તે કથંચિત અવક્તવ્ય રૂપ પણ છે. તથા “દ્વિદેશી કંધ કથંચિત સદુરૂપ પણ છે, કથંચિત અસરૂપ પણ છે અને કથંચિત અવકતવ્ય પણ છે.” આ સાતમો ભાંગ (વિક૬૫) અહીં સંભવી શકતું નથી, કારણ કે ઢિપ્રદેશી રકંધ બે શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy