________________
૧૮
भगवतीसूत्रे प्रभायां पृथिव्यां पञ्चविंशतो निरयावासशतसहस्रेषु-पश्चविंशति लक्ष निरयावासेषु एकैकस्मिन् निरयावासे पृथिवीकायिकादितया किम् उत्पन्नपूर्वः ? पूर्वमुत्पन्नो वर्तते किम् ? भगवानाह-एवं-पूक्तिरीत्या, यथा रत्नपभायां पृथिव्यां द्वौ आलापको भणितो, तथैव शर्कराममायामपि पृथिव्यां द्वौ आलापको एकत्वबहुत्वविशिष्टजीवविषयको द्वौ अभिलापको भणितव्यौ, तथा च एको जीवः सर्वजीवाश्च शर्करामभायामपि पञ्चविंशतिलक्षनिरयावासेपृथिवीकायिकादितया असकृत्-अनेकशः, अनन्तकृत्वः-अनन्तवारांश्च उपपन्नपूर्वा:-पूर्वमुत्पन्नाः सन्ति, एवं-रीत्या यावत्- वालुकामभायाम्, पङ्कप्रभायाम् धूममभायां च पृथिव्याम्, एको जीवः, सर्वजीवाश्च पञ्चदश दश त्रिलक्षनिरयावासेषु एकैकस्मिन् निरयावासे पृथिवीकायिकादितया असकृत्-अनेकवारम् , अनन्तकृत्यः-अनन्तवारं च उपपन्नपूर्वा:-पूर्वमुत्पन्नाः सन्ति ! गौतमः पृच्छतिउसके २५ लाख नरकावासों में से प्रत्येक नरकावास में पृथिवीकायिकादि रूप से पहिले उत्पन्न हो चुका है ? इसके उत्तर में प्रभु कहते हैंहे गौतम! पूर्वोक्त रीति से जैसे दो आलापक रत्नप्रभा पृथिवी में कहे गये हैं-उसी प्रकार से शकरा पृथिवी में भी दो आलापक कहना चाहिये तथा एक जीव और सर्वजीव शर्कराप्रभा प्रथिवी में भी और उसके २५ लाख नरकावासों में से एक एक नरकावास में भी पृथिवीकायिक आदि रूप से अनेकवार अथवा अनन्तवार पहिले उत्पन्न हो चुके हैं। इसी प्रकार से एक जीव और अनेक जीव भी वालुकाप्रभा में, पङ्कप्रभा में, धूमप्रभा में, और उनके क्रमशः १५ लाख, दश लाख और तीन लाख निरयावासों में से एक एक निरयावास में पृथिवीकायिक आदिरूप से अनेकवार अथवा अनन्तवार उत्पन्न हो चुके हैं। भाए" लगवन् ! शु. १, २४२१मा पृथ्वीमा भने तना २५ साम નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃવીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુકી છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં જેવા બે આલાપકે કહેવામાં આવ્યા છે, એવાં જ બે આલાપકે શર્કરામભા પૃથ્વીમાં પણ કહેવા જોઈએ જેમ કે-એક જીવ અથવા સમસ્ત છ શર્કરામભા પૃથ્વીમાં અને તેના પચીશ લાખ નરકાવા એમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થઈ ચુકયા છે. એ જ પ્રમાણે એક જીવ અને સમસ્ત છે પણ વાલુકાપ્રભામાં, પંકપ્રભામાં, ધૂમપ્રમામાં અને તેમના ક્રમશઃ પંદર લાખ, દસ લાખ અને ત્રણ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦