________________
प्रमेय वन्द्रिकाटीका श. १० उ० ३ तृतीयोद्देशकस्यविषयविवरणम् ६७ भंते ! सेवं भंते ! त्ति' हे भदन! तदेवं भवदुक्तं सर्व सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सर्वे सत्य मेवास्तीति ॥ सू० ५ ॥ इति श्री विश्वविख्यात जगवल्ल मादि पदभूषित बालब्रह्मचारी 'जैनाचार्य' पूज्यश्री घासीलाल व्रतिविरचिता श्री " भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायां दशमशनकस्य द्वितीयोद्देशकः समाप्तः॥सू० १०-२॥
॥ अथ तृतीयोद्देशकः प्रारभ्यते ॥
दशमशतके तृतीयोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । राजगृह नाम नगरम् , देवः किम् आत्मशक्त्या चतुःपञ्चदेवावासान् व्यतिक्रामेत् ? अल्पदिको देवो महद्धिकदेवस्य मध्यभागेन व्यतिव्रजेत् किम् ? समर्द्धिको देव: समद्धिकदेवस्य मध्यमध्यभागेन किं व्यतिव्रजेत् ? कि विमोह्य व्यतिव्रजेत, किंवा अविमोह्य व्यतिव्रजेत् ? किं पूर्व विमोह्य व्यतिव्रजेत् ? किंवा पूर्व व्यतिबज्य विमोलिये 'सेवं भंते ! सेवं भंते ! त्ति' ऐसा कहते हैं। इस प्रकार कह कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ए॥ सू० ५॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत "भगवतीसूत्र" की प्रियदर्शिनी व्याख्याका दसवें शतकका द्वितीय उद्देशक समाप्त ॥१०-२॥
तीसरे उद्देशेका प्रारंभ दशवें शतकके इस तीसरे उद्देशेमें जो विषयको विवरण किया गया है संक्षेप से इस प्रकार है-राजगृहनगर देव क्या अपनी शक्ति से चोर पांच देवावासे को उल्लङ्घन कर जा सकता है ? अल्पऋद्धिवाला देव महाऋद्धि वाले देव के बीचसे होकर जा सकता है क्या? समर्द्धिक देव समद्धिक देव के बीचसे होकर क्या जा सकता है ? यदि जा सकता है तो क्या उसे विमोहित करके जा सकता है या विना विमोहित વાત સત્ય છે. હે ભગવન! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. એ સૂ ૫ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રિયદશિની વ્યાખ્યાના દસમા શતને બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૦-રા
દશમા શતકના ત્રીજ ઉદેશાનો પ્રારંભ દશામા શતકના ત્રીજા ઉદેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-રાજગૃહ નગર માં ગૌતમ સ્વામી દ્વારા મહાવીર પ્રભુને પૂછાયેલા પ્રશ્નો-શે દેવ પિતાની શક્તિથી ચાર પાંચ દેવાવાસનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરો? અપઋદ્ધિવાળે દેવ મહાદ્ધિવાળા દેવની વચ્ચે થઈને જઈ શકે છે ખરે? સમદ્ધિક (સમાન ઋદ્ધિવાળો ) દેવ શું સમદ્ધિક દેવની વચ્ચે થઈને જઈ શકે ખરે? જે જઈ શકતો હોય તે શું વિમોહિત કરીને જઈ શકે છે, કે વિહિત કર્યા વિના જઈ શકે છે? જો વિમોહિત કરીને જઈ શકતો હોય,
શ્રી ભગવતી સૂત્ર : ૯