SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १२ उ०२ ० २ उदायनवर्णनम् ७३ यथा कुणिको राजा औपपातिके वर्णितस्तथैव अत्रापि अयम् उदायनो वर्णनीयः, सर्व यावत्-परिष्फरुन, कौशाम्बी नगरी परिष्कृत्य पुष्पसूक्तोरणादिभिः मुसज्जी कुरुत तथा सम्पाप ममाज्ञां प्रत्यर्पयत, ततः खल्ल ते कौटुम्बिकपुरुषाः कौशाम्बी नगरीम् उदायनराजाज्ञानुसारं साभ्यन्तरबायां परिष्कृत्य पुष्पसूक्तोरणादिभिः सुसज्जीकृत्य उदायनस्याज्ञां प्रत्यर्पयन्ति, ततः उदायनो राजा धर्मकयां श्रोतुम् महापौरस्याभिगमपञ्चकपूर्वकं विनयेन शुश्रूषमाणः पाञ्जलिपुटो भगवन्तं पर्युपास्ते, से कौशाम्बी नगरी को भीतर से और बाहर से सज्जित करो, उसे मालाओं से एवं तोरणों से सुसज्जित करो। इस प्रकार से करके इस मेरी आज्ञानुसार कार्य करके मुझे पीछे सूचित करो। इस प्रकार से सुनकर उन लोगों ने उदायन राजा की आज्ञानुसार कौशाम्बी नगरी को भीतर बाहिर से परिष्कृत करके और पुष्पमालाओं एवं तोरणों से सुसज्जित करके उदायन राजा की आज्ञा को पीछे लौटादिया-इसी प्रकार का वर्णन औपपातिक सूत्र में कूणिक राजा के विषय में आया है अतः ऐसा ही वर्णन यहां पर किया गया है। कौटुम्बिक पुरुषों द्वारा अपनी आज्ञा के अनुसार कौशाम्बी नगरी की भीतर वाहिर से सफाई और सज्जित हो जाने की खबर पाकर उदायन राजा धर्मकथा सुनने के लिये महापार के पास पांच अभिगम पूर्वक पहुँचे बडे विनय के साथ धर्म सनने की अभिलाषा से युक्त हुए वे दोनों हाथ जोड़कर उनकी पर्युपासना રના ભાગોને સાફ કરી, આખી નગરીને માલાઓ અને તેરણાથી શણગારે અને મારી આજ્ઞાનુસાર કરીને મને ખબર આપ રાજાની આ પ્રકારના આજ્ઞા થતાં જ તેમણે કૌશામ્બી નગરીના બાહ્ય અને અંદરના ભાગેને સાફ કરાવ્યા, પાણી છંટાવ્યું અને પુષ્પમાલાઓ અને તેર વડે નગરીને સુસજિજત કરી ત્યાર બાદ તેમણે રાજાની પાસે જઈને કહ્યું કે “રાજન ! આપની આજ્ઞાનુસાર નગરીને સુસજિજત કરવામાં આવી ચુકી છે. ” પપાતિક સૂત્રમાં કૃણિક રાજાના વિષયમાં આ પ્રસંગને અનુલક્ષીને વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ. આજ્ઞાકારી પુરુષ દ્વારા ઉપર્યુક્ત સમાચાર જાણીને ઉદાયન રાજા મહાવીર પ્રભુને વંદપાનમસ્કાર કરવાને માટે તથા ધર્મોપદેશ સાંભળવાને માટે રવાના થયા પાંચ અભિગમ પૂર્વક મહાવીર પ્રભુ પાસે પહોંચીને, તેમને વંદણુનમસ્કાર કરીને, ધર્મોપદેશ સાંભળવાની અભિલાષા સાથે વિનયપૂર્વય બને હાથ તેડીને તે તેમની પર્યું પાસના કરવા લાગે. શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy