SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ५.२ भगवतीसूत्र अधोलोक तिर्यग्लोकापेक्षया ऊलोकस्य विशेषस्तु अस्मिन् ऊर्ध्वलोके अरूपिणः षविधाः प्रतिपत्तव्याः, किन्तु अद्धासमयो नास्ति, तथाच अधोलोकतिर्यग्लोकयोः धर्माधर्माकाशास्तिकायानां देशास्त्रयः, प्रदेशास्त्रयः कालश्चेत्येवं रूपेण अरूपिणः सप्तविधाः पूर्व प्रतिपादिताः, अधोलोकतिर्यग्लोकयोः सूर्यप्रकाशाभिव्यङ्गयकालसद्भावात् , अधोलोके सलिलावती विजयापेक्षया सूर्यप्रकाशो विज्ञेयः। ऊर्ध्वलोकेतु सूर्यप्रकाशाभिव्यङ्गयकालो नास्ति, अतः पडेवारूपिणः उक्ताः। गौतमः पृच्छति-लोएणं भंते ! किं जीवा जहा बितियसए अत्थिकायउद्देसए लोयागासे' हे भदन्त ! लोके खलु किं जीवाः, जीवदेशाः, जीवपदेशाः, किं वा अजीवाः ऊर्ध्वलोकरूप क्षेत्र के कथन में विशेषता केवल इतनी ही है कि उस कथन में अद्धासमय वहां पर नहीं होने से उसका कथन नहीं करना चाहिये. इस प्रकार यहां अरूपी ६ प्रकार के हैं। तात्पर्य कहने का यह है कि अधोलोक एवं तिर्यग्लोक रूप क्षेत्रलोक में धर्मास्तिकाय, अधमास्तिकाय और आकाशास्तिकाय इन तीन अस्तिकायों के देश तीनों के प्रदेश और काल. अर्थात् ऊर्ध्वलोक में सूर्यका प्रकाश न होने से काल नहीं हैं। इस रूप से अरूपी ७ सात प्रकार के पहिले कहे जा चुके हैं क्यों कि इन दोनों क्षेत्र लोकों में सूर्य के प्रकाश द्वारा अभिव्यङ्गय काल का सद्भाव है. अधोलोक में सलिलावती विजय की अपेक्षा से सूर्यप्रकाश है ऐसा जानना चाहिये. परन्तु ऊर्ध्वलोक में तो सूर्यप्र. काशाभिव्यङ्गय काल है ही नहीं। इसलिये यहां ६ प्रकार के ही अरूपी कहे गये हैं। अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-'लोए णभंते ! कि जीवा, जहा बितियसए अस्थिकायउद्देसए लोयागासे' हे भदन्त ! लोक में પરંતુ અલેક અને તિર્યગ્લેક રૂપ ક્ષેત્રલેક કરતાં ઉર્વીલેક રૂપ ક્ષેત્રના કથનમાં એટલી જ વિશેષતા છે કે અહી (ઉર્વીલોકમાં) અદ્ધાસમય (કાળ) હેતે નથી. તેથી અહીં કાળ સિવાયના ૬ અરૂપી દ્રવ્યનું જ કથન થવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે અલેક અને તિર્યકમાં ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય, આ ત્રણ અસ્તિકાના ત્રણ દેશ, ત્રણ પ્રદેશ અને કાળ રૂપ સાત અશ્લી દ્રવ્યનું અસ્તિત્વ હોય છે. આ પ્રકારના સાત અરૂપી દ્રવ્યાનું પ્રતિપાદન આગળ કરવામાં આવી ચુકયું છે. કારણ કે તે અને ક્ષેત્રમાં સૂર્યના પ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદ્દભાવ હોય છે. અધેલકમાં સલિલાવતી વિજયની અપેક્ષાએ સૂર્યપ્રકાશ છે એમ સમજવું. પરંતુ ઉદર્વકમાં તો સૂર્યપ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદુભાવ જ નથી તેથી ત્યાં છ પ્રકારના અરૂપી દળે પ્રકટ કરવામાં આવ્યા છે. શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy