SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श० १० उ० १ सू० १ दिक्स्व पनिरूपणम् २७ यादयश्च प्रतिपत्तपाः' 'नेरईय जहा भागेयो' नैऋती विदिक् नैर्ऋत्य कोणः यथा आग्नेयी विदिक् पूर्व प्रतिपादिता तथैव प्रतिपत्तव्या, तथाच नै ती दिगपि आग्नेयी दिगिव नोजीवा, अपितु जीवदेशा अपि १, जीवप्रदेशा अपि २, अजीवा अपि २, अजीवदेशा अपि २, अजीव प्रदेशाअपि, ३, भवति, एवम् तत्र एकेन्द्रियदेशादयश्च पूर्वोक्ताः प्रतिपत्तव्याः। 'वारुणी जहा इंदा' वारुणी पश्चिमादिक् यथा ऐन्द्रोदिक् पूर्वप्रतिपादिता तथैव प्रतिपत्तव्या। 'वायव्वा जहा अग्गेयी' वायव्या विदिक्-वायव्यकोणो यथा आग्गेयी विदिक् पूर्व प्रतिपादिता चाहिये। तथा यहां एकेन्द्रियादिक जीव हैं, उनके देश हैं, उनके प्रदेश हैं इत्यादि सब कथन अद्धासमय तकका यहाँ लगा लेना चाहिये। 'नेरई य जहा अग्नेयी' जिस प्रकारका कथन नोजीव आदिको लेकर आग्नेयो विदिशाका किया गया है उसी प्रकारका कथन यहां भी कर लेना चाहिये - तथा च - नैऋती विदिशा भी आग्नेयी विदिशाकी तरह नो जीव - जीवरूप नहीं है किन्तु वह जीव देशरूप भी है, जीव प्रदेशरूप भी है, अजीवरूप भी है, अजीवदेशरूप भी है, और अजीव प्रदेशरूप भी है। यहां पूर्वोक्त एकेन्द्रियादिक जीवों के देशादिकोंक होने का भी सब कथन समझ लेना चाहिये। 'वारुणी जहा इंदा' पश्चिम दिशामें भी जीवरूप अजीवरूप होनेका कथन पूर्व दिशामें किये गये कथनके जैसा सब रूपसे जानना चाहिये - 'वायव्या जहा પણ છે. તથા એકેન્દ્રિયાકિ જીવે છે, તેમના દેશ છે અને તેમના પ્રદેશો છે, ઈત્યાદિ અદ્ધાસમય (કાળ) પર્યતનું સમસ્ત કથન અહીં પણ કરવું જોઈએ. "नेरई य जहा अग्गेयी" ना १ महिनी अपेक्षा ४थन આગ્નેયી વિદિશા (અગ્નિ ખૂણા) વિષે કરવામાં આવ્યું છે એવું જ કથન નિતી વિદિશા (નૈઋત્ય કોણ) વિષે પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે નેત્રાત્ય વિદિશા આગ્નેયી વિદિશાની જેમ જીવરૂપ નથી, પણ જીવદેશ રૂપ પણ છે અને જીવપ્રદેશ રૂપ પણ છે, અવરૂપ પણ છે, અરદેશરૂપ પણ છે. અને અજીવ પ્રદેશ રૂપ પણ છે. અહીં પૂર્વોક્ત એકેન્દ્રિયાદિક જેના દેશાદિકના અસ્તિત્વને લગતું સમસ્ત કથન પણ ગ્રહણ કરવું જોઈએ. “वारुणी जहा इंदा” १९२०ी (पश्चिम) CAL पY YAशानी रेम જીવ રૂપ, જીવદેશ રૂપ, જીવ પ્રદેશ રૂપ, અજીવરૂપ, અછવદેશ રૂપ અને અજવા પ્રદેશ રૂપ છે. આ રીતે પશ્ચિમ દિશામાં જીવ–અજીવ આદિ વિષેનું સમસ્ત કથન પૂર્વ દિશા પ્રમાણે જ સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy