SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ भगवतीसूत्रे कुम्भिके नालिकायां भवन्ति पलाशे च तिस्रो लेश्याः । चतस्रस्तु लेश्या अवशेषाणां तु पश्चानामपि ॥३॥ सू० १ ॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वरलभ-प्रसिद्धवाचक पञ्चदशभाषा कलितललितकलापालापकाविशुद्धगधपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक श्री शाहू छत्रपति कोल्हापुरराजप्रदत्त'जैनाचार्य' पदभूषित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालबतिविरचितायो श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां एकादशशतकस्य ॥अष्टमोद्देशः समाप्तः॥११-८॥ के असंख्यातवें भाग प्रमाण है । कुंभिक और नालिका इनकी स्थिति उत्कृष्ट से वर्ष पृथक्त्व की है। जघन्य स्थिति इनकी अन्तर्मुहूर्त की है। बाकी ६ की १० हजार वर्ष की है। कुंभिक, नालिका और पलाश इनमें कृष्ण, नील और कापोत ये तीन लेश्याएं होती हैं। बाकी पांचों के कृष्ण, नील, कापोत और तेज ये चार लेश्याएँ होती हैं ॥१॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याका ग्यारहवें शतकका आठवां उद्देशक समास॥११.८॥ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. કુંભિક અને નાલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ વ. પ્રથકુવની (૨થી લઈને ૯ વર્ષની) છે, અને તેમની જઘન્ય સ્થિતિ અન્તસું હુર્તની છે. કુંભિક અને નાલિકા સિવાયની બાકીની છ વનસ્પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. કંભિક, નાલિકા અને પલાશવતી જી કૃષ્ણ નીલ અને કપિત લેશ્યાવાળા હોય છે અને બાકીની પાંચે વનસ્પતિવર્તી કૃષ્ણ, નીલ, કાપિત અને તેજેલેશ્યાવાળા હોય છે. સૂ૦૧ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકનો આઠમો ઉદ્દેશક સમાપ્ત .૧૧-૮ શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy