SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे वक्तव्यम् , तथा चोत्पलवदेव नलिनमपि एकपत्रावस्थायाम् एकजीवं भवति, द्वयादिपत्रावस्थायांतु अनेकजीवं भवति इत्यादिकं यावत् उपपातादीनि सर्वाणिद्वाराणि वाच्यानि, तथा सर्व प्राणभूतजीवसत्वाः नलिनमूलादितया तत्र उत्पनपूर्वाः असकृत् अनन्तकृत्वः, इति पर्यन्तं वाच्यम्' अन्ते गौतमो भगवद्वाक्यं सत्यापयन्नाह-'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! तदेवं भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेव भवदुक्तं सत्यमेव इति । एतेषु द्वितीयोदेशकाधष्टमोद्देशकपर्यन्तानां सप्तमोद्देशकानां नानात्वसंग्रहार्थास्तिस्रो गाथा यथायहां पर करना चाहिये, यावत् 'अनन्तकृत्वः' इस पद तक। तथा उत्पल के जैसे ही नलिन भी एकपत्रावस्था में एकजीववाला होता है और दो आदि पत्रावस्था में वह अनेक जीववाला होता है, इत्यादि रूप से यावत्-उपपात आदि समस्त द्वारों का कथन यहां पर करना चाहिये। वह कथन-समस्त प्राण, समस्तभूत, समस्त जीव और समस्त सत्त्व नलिन मूलादिरूप से पहिले कईबार अथवा अनन्तधार उत्पन्न हो चुके हैं यहां तक का कथन यहां पर ग्रहण करना चाहिये। ____ अब अन्त में गौतम प्रभु के वचनों में सत्यता ख्यापन करने के निमित्त ऐसा कहते है-' सेवं भते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! यह जो विषय आप देवानुप्रिय ने कहा है वह सर्वथा सत्य ही है हे भदन्त ! आपका कथन सर्वथा सत्य ही है इस प्रकार कहकर અનંતવાર આ પદ પર્યત ગ્રહણ થવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉ૫લના ૩૩ દ્વારના કથન જેવું જ કથન અહી ગ્રહણ કરવું- “નલિન તેની એક પત્રાવસ્થામાં એક જીવથી યુક્ત હોય છે અને અનેક પત્રાવસ્થામાં અનેક જીવોથી યુક્ત હોય છે,” આ કથનથી લઈને ૩૩માં “મૂલાદિમાં अपात" ५-तना दाशनुमडी प्रतिपादन वु मे. “ समस्त प्राण, ભૂત, જીવ અને સત્વ નલિનના મૂળાદિ રૂપે અનેકવાર અને અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા હોય છે.” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ ઉદ્દેશાને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત जान 3 छ. " सेव भंते ! सेव भते ! त्ति" 3 भगवन् ! माये ॥ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy