SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ---- -- प्रमेयचन्द्रिका टीका श०१० उ०४ सू०१ चमरेन्द्रादीनां त्रायस्त्रिंशकनिरूपणम् ११९ जीवाजीवा उपलब्धपुण्यपापाः यावत् विहरन्ति, ततस्ते त्रयस्त्रिंशत् सहायाः गाथापतयः श्रमणोपासका पूर्वम् उग्रा उपविहारिणः, संविग्नाः, संविग्नविहारिणो भूत्वा ततःपश्चात् पाश्वस्थाः पार्श्वस्थविहारिणः, अवसन्नाः, अवसन्नविहारिणः, कुशीलाः, कुशीलविहारिणः, यथाच्छन्दाः यथाच्छन्दविहारिणः, बहूनि वर्षाणि श्रमणोपासकपर्यायं पालयन्ति, पालयित्वा अर्द्धमासिक्या संलेखनया आत्मानं जूषयन्ति, जूषयित्वा त्रिंशद्भक्तानि अनशनतया छिन्दन्ति, छित्त्वा तस्य स्थानस्य अनालोचितप्रतिक्रान्ताः कालमासे कालं कृत्वा बलेश्च वैरोचनेन्द्रस्य वैरोचनराजस्य त्रायस्त्रिंशकगृहस्थ रहते थे। ये सब के सब आख्य यावत् दीप्त एवं परजनों के द्वारा अपरिभूत थे। जीव और अजीव के स्वरूप के ये ज्ञाता थे, पुण्य और पाप के अर्थ को जानते थे । इत्यादि । ये तेतीस ३३ परस्पर सहायक श्रमणापासक गृहस्थ पहिले उग्र, उपविहारी, संविग्न, संविग्नविहारी होकर बादमें पार्श्वस्थ, पार्श्वस्थविहारी, अवसन्न, अवसन्नविहारी, कुशील, कुशीलविहारी, यथाच्छन्द और यथाच्छन्दविहारी हो गये. इसी स्थिति में रहकर उन्होंने अनेक वर्षों तक श्रमणोपासक पर्याय का पालन किया, इस पर्याय का पालन करके फिर इन सबने अर्द्धमा. सिकी सलेखना द्वारा अपने आपको युक्त करके अनशन द्वारा तीस ३० भक्तोंका छेदन किया. परन्तु इन्होंने अपने उस पापस्थानकी न आलोचना की और न प्रतिक्रमण किया. कालमास आने पर काल ભૂત થનારા ૩૩ શ્રમણોપાસક શ્રાવકે રહેતા હતા. તેમનું વર્ણન કાકદીનિવાસી ૩૩ શ્રમ પાસકને વર્ણન પ્રમાણે સમજવું. એટલે કે તેઓ ધનાઢ્ય દીપ્ત આદિ પ્રભાવશાળી પર્વતના વિશેષણેથી યુક્ત હતા. તેઓ જીવ અને અજીવના સ્વરૂપને જાણનારા હતા અને પુણ્ય અને પાપના મર્મને સમજતા હતા. પહેલાં તે તેઓ શ્રાવકધર્મનું ઉગ્રરૂપે પાલન કરતા હતા. અને ઉગ્રવિહારી, સંવિગ્ન તથા સંવિગ્નવિહારી હતા. પણ કાળાન્તરે તેઓ શ્રાવકધર્મના આરાધક મટીને વિરાધક બની ગયા. આ રીતે તેઓ પાર્શ્વસ્થ, પાર્શ્વવિહારી, અવસત્ત, અવસગ્નવિહારી, કુશીલ, કુશલવિહારી, સ્વચ્છેદ અને સ્વછંદવિહારી બની ગયા. આ રીતે તેમણે અનેક વર્ષ પર્યન્ત શ્રમણોપાસક પર્યાયને વ્યતીત કરી. અા સમયે તેમણે અર્ધા મહિનાનો સંચાર કર્યો. સંથારો કરીને અનશન દ્વારા ૩૦ ભક્તને (૧૫ દિવસને અથવા ૩૦ ટંકના આહારન) પરિત્યાગ કર્યો. પરન્ત પિતાના દ્વારા લેવાયેલા પાપસ્થાનકોની આલેચના અને પ્રનિક્રમણ કર્યા વિના કાળનો અવસર આવતા તેઓ કાળધર્મ પામ્યા અને વેચનેન્દ્ર, વેરોચનરાય બલિના ત્રાયશ્ચિંશક દેરૂપે ઉત્પન્ન થયા. શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy