________________
भगवतीसूत्रे यथा-बहुषु कार्येषू-पस्थितेषु कश्चित् पृच्छति-"किमिदानीं करोमि " अस्योत्तरे " यद्रोचते तदेव कार्य कुरु" इत्यादिरूपा च भाषा च अभिग्रहे बोद्धव्या-अभिगृहीते त्यर्थः-अर्थमभिगृह्य या भाषा उच्यते, सा अभिगृहीता "इदं वस्त्रपात्रादिकं धर्मोपकरणम्" इति । अथवा “इदमिदानी कर्त्तव्यम्" इत्येवं प्रतिनियतार्थतया कथनरूपा ९। एवम् संशयकरणी भाषा-याऽनेकार्थप्रतिपादिका सा संशयकरणी, या भाषा अनेकार्थाभिधायितया परस्य संशयमुत्पादयति, यथा सैन्धवशब्दः पुरुषलवणाश्ववाचकतया, हरिशब्दोवा विष्णुवानरसिंहायेकविंशत्यर्थवाचकतया च संशयोत्पादको भवति १०। व्याकृता-लोकप्रसिद्धशब्दार्था या भाषा उच्यते जिस भाषामें प्रतिनियत अर्थका अवधारण न हो वह भाषा, जैसे अनेक कार्यों के उपस्थित होने पर कोई पूछता है कि मैं इस समय क्या करूँ ? इस के उत्तर में ऐसा कहना कि जो तुम्हें रूचे वह करा. इत्यादि. अर्थको ग्रहण करके जो भाषा बोली जावे वह अभिगृहीत भाषा हैं-जैसे ये वस्त्र पात्र आदि धर्म के उपकरण हैं। अथवा यह इस समय करना चाहिये, यह इस समय नहीं करना चाहिये इस तरह से प्रतिनियत अर्थरूपसे कथन करनेवाली भाषा अभिगृहीत भाषा कही गई हैं । संशयकरणी-अनेक अर्थों में संशय उत्पन्न करनेवाली भाषा संशयकरणी भाषा अनेक अर्थों को कहनेवाली होने के कारण पर को संशय उत्पन्न करा देती है जैसे सैन्धव शब्द, अश्व और लवणका वाचक होने से, हरि शब्द विष्णु, वानर, सिंह आदि २१ प्रकार के બંધ ન થાય એવી ભાષાને અનભિગૃહીથી ભાષા કહે છે. જેમ કે અનેક કાર્ય કરવાના હોય ત્યારે કેઈ આપણને એ પ્રશ્ન કરે કે હું અત્યારે શું કરું ?” તેને જે એમ કહેવામાં આવે કે “તમને રુચે તેમ કરે,” તો તે પ્રકારની ભાષાને અનભિગૃહીત ભાષા કહે છે.
(6) मलिहीत-यास म व्यरत ४२ती भाषा भ3-24 १७, पात्र मा यमन ५४२९५ छ." अथवा "मत्यारे तमे मा ४२, અત્યારે આમ કરવું જોઈએ નહી” આ અભિગૃહીત ભાષાના નમુના છે.
(૧૦) સંશયકરણી–સંશય ઉત્પન્ન કરનારી ભાષા. અનેક અર્થોને કહેનારી હોવાથી સામા માણસના મનમાં શંકા ઉત્પન્ન કરનારી ભાષા. જેમકે સૈન્યવ” शण्टु पुरुष, म अने समय (भी)नी पाय . “७२” शण्ट विशु, पान२, सिह माहि २१ ५४२ना अथ ५४८ ४२ छ. म प्रारना शहानी પ્રવેગ કરીને સામેની વ્યક્તિના દિલમાં સંશય ઉત્પન્ન થાય એવી જે ભાષા બોલવામાં આવે છે તે ભાષાને સંશયકરણ ભાષા કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯