________________
७०
भगवतीस्त्रे अहेसत्तमाए होज्जा ' एवं पूर्वोक्तरीत्या एतेन गमकेन यथा त्रयाणां त्रिकयोगो भणितस्तथा चतुर्णामपि त्रिकसंयोगो भणितव्यः, यावत्-अथवा द्वौ धूमप्रभाम् , एक स्तमायाम् एकोऽधः सप्तम्यां भवति १५,
अनेन विधिना पश्चोत्तरशतं भङ्गा भवन्ति, तथाहि-रत्नप्रभा-शर्करामभाभ्यां सह वालुकाप्रभामारभ्याधःसप्तमीपर्यन्तमुत्तरोत्तरपृथिवीनां योगे कृते एकैकविकल्पस्य पश्चपञ्चभङ्गकरणेन त्रयाणां विकल्पानां पञ्चदश भङ्गा भवन्ति १५ । एते पञ्चदशभङ्गाः पूर्व प्रदर्शिताः। एवं रत्नप्रभा-बालुकापभाभ्यां सह पङ्कप्रभामारभ्याधःसप्तमीपर्यन्तमुत्तरोत्तरपृथिव्या योगे कृते एकेकविकल्पस्य चतुश्चतुर्भङ्गप्पभाए एगे तमाए एगे अहे सत्तमाए होजा) जिस तरह से तीन नारकों का त्रिक योग पहिले कहा गया है उसी तरह से इस गम द्वारा चार नारकों का भी त्रिक संयोग कहना चाहिये-यावत्-अथवा-दो नारक धमप्रभा में, एक नारक तमः प्रभा में, और एक नारक अधः सप्तमी में हो जाता है-इस विधि से ये १०५ भंग होते हैं-जो इस प्रकार से हैं-रत्नप्रभा और शर्कराप्रभा के साथ वालुकाप्रभा से लेकर अधः सप्तमी पृथीवी तक उत्तरोत्तर पृथिवीयों का योग करने पर एक एक विकल्प के ५-५ भंग करने से तीनों विकल्पों के १५ भंग हो जाते हैं जो पूर्व में कहे जा चुके हैं। इसी तरह से रत्नप्रभा और वालु. काप्रभा इनके साथ पङ्कपभा से लेकर अधः सप्तमी पृथिवी तक उत्तरो त्तर पृथिवीयोंका याग करनेपर एक एक विकल्प के ४-४ भंग होते हैं। तमाए, एगे अहे सत्तमाए होज्जा" वी शत त्र नाना किया। मा કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ ગમ દ્વારા ચાર નારકેન પણ ત્રિક સંયોગ કહેવું જોઈએ. “ અથવા બે નારક ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે,” આ વિકલ્પ પત્તના વિક કહેવા જોઈએ. આ પ્રમાણે કુલ ૧૦૫ ત્રિકસંગી ભાંગા (વિકપ) થશે. જે આ પ્રમાણે સમજવા-રત્નપ્રભા અને શરાપ્રભાની સાથે વાલુકાપ્રભાથી લઈને નીચે સાતમી પૃથ્વીએ પર્યન્તની પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના પાંચ પાંચ ભાંગા થતા હોવાથી ત્રણ વિકલપના (१, १, २ भने १, २, १ अने. २, १, १ मात्र पिपाना) स १५ ભાંગાએ થાય છે, જે પહેલાં પ્રકટ કરવામાં આવી ગયા છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપભાની સાથે પકપ્રભાથી લઈને સાતમી પૃથ્વી પર્યની પૃથ્વીઓને અનકમે સંગ કરવાથી પ્રત્યેક વિકલ્પના ૪-૪ ભાંગા થાય છે.
श्री. भगवती सूत्र : ८