SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ६२३ प्रमेयचन्द्रिकाठी० श०९४०३३ ०१५ जमालेः किल्विषक देवतयोत्पत्तिः कमिचा बहि असम्भावुभावणार्हि तं चैव जाव देवकिवियित्ता उत्रवन्ने ' आत्मना - स्वयमेव ममान्तिकात् अपक्रम्य-निर्गत्य बहीभिः असद्भावोद्भावनाभिः - असरमरूपणारूपाभिः तदेव यावत् मिध्यात्वामिनिवेशैश्व आत्मानं च परं च तदुभयं च व्युदग्राहयन् कुश्रद्धाग्रस्तं कुर्वन् व्युत्पादयंश्च मिथ्यात्वमुत्पादयन् बहुभिर्वर्षेः श्रामण्यपर्यायं पालयति, पालयित्वा अर्धमासिक्या संलेखनया आत्मानं सयति - कृशं करोति अर्धमासिकथा संलेखनया आत्मानं इसित्वा कृशं कृत्वा आयाए अवकमइ अवक्कमित्ता बहूर्हि असम्भावुन्भावणाहि तं चेत्र जाव देवकिव्विसियत्ताए उववन्ने ) हे गौतम! मेरे अन्तेवासी कुशिष्य जमाली अनगारने उस समय मेरे द्वारा कहे गये, मेरे द्वारा भाषित किये गये, प्रज्ञापित किये गये, प्ररूपित किये गये लोक जीव सम्बन्धी कथंचित् शाश्वतरूप कथंचित् अशाश्वतरूप अर्थरूप श्रद्धा नहीं की, प्रतीति नहीं की, रुचि नहीं की, इस तरह इस अर्थकी अश्रद्धा करता हुआ, अप्रतीति करता हुआ, अरुचि करता हुआ वह दुबारा भी मेरे पाससे विना पूछे ही अपने आप अलग हो गया, और मुझसे अलग होकर उसने अपनी असत्कल्पनाओंसे मिथ्यात्व कदाग्रहोंसे अपनेको दूसरों को दोनोंको कुश्रद्धा युक्त बनाया, मिथ्यात्वमें डुबाया, इस तरह अनेक वर्षों तक ऐसेही कुकार्यों का प्रचार करते हुए उसने श्रामण्य पर्यायका पालन किया यावत् वह अब किल्बिषक देवकी पर्यायसे उत्पन्न हुआ है। दोच्चपि मम अतियोओ आयाए अवक्कमइ अवक्कमित्ता बहूहि असम्भावुभावजाहि तंचेव जाव देवकिव्वितियत्ताए उवबन्ने " हे गौतम! भारी भन्ते. વાસી કુશિષ્ય જમાલીને તે સમયે મારા દ્વારા કહેવામાં આવેલી, મારા વડે ભાષિત કરવામાં આવેલી, પ્રજ્ઞાપિત કરવામાં આવેલી અને પ્રરૂપિત કરવામાં આવેલી વાત પ્રત્યે (લેાક તથા જીવ અમુક અપેક્ષાએ અશાશ્વત છે અને અમુક અપેક્ષાએ શાશ્વત છે, એ પૂર્વોક્ત કથન રૂપ વાત) શ્રદ્ધા ન ઉપજી, તેને તેની પ્રતીતિ ન થઈ અને તેને એ વાત રૂચિ નહી. આ રીતે મારા મન્ત પ્રત્યે અશ્રદ્ધાની દૃષ્ટિએ જોતા એવે, તે મન્તવ્યની પ્રતીતિ કરતા એવા અને તેના પ્રત્યે અરુચિ સેવતા એવા તે મારી પાસેથી મારી અનુમતિ લીધા વિના જ બીજી વાર પણ ચાલ્યા ગયા. ત્યાર ખાદ તેણે પાતાની કપાલકલ્પિત માન્યતાઓથી અને મિથ્યાત્વયુક્ત કદાગ્રહથી પેાતાને, અન્યને અને ઉભયને કુશ્રદ્ધાયુક્ત બનાવ્યા અને મિથ્યાત્વમાં ઝુમાવ્યા. આ પ્રમાણે અનેક વર્ષ પર્યંન્ત એવાં જ કુકાર્યાના પ્રચાર કરવામાં જ તેણે શ્રામણ્યપર્યાય વ્યતીત કરી. ત્યારબાદ અધ માસને સથારા કરીને, અનશન દ્વારા ૩૦ શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy