SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ५९४ भगवतीसू समति र्भवति, सर्वेदा किमयाणत्वात् आदि सत्यवत् अथच यदि कियगाचं कूवं स्याद ददा किपाबैकस्यं स्यात् अकृतविषये एव क्रियायाः सफलत्वात् एवमेव पूर्वम असदेव वस्तु भगदरीदृश्यते इति प्रत्यक्ष विरोधश्व । तथा घटादि कार्यनिष्पचौ भृयान् क्रियाकालोऽनुभूयते यतो नारम्भकाले एवं घटादिकार्यं दृष्टिगोचरी मवति, नापि स्थासकादि कालेवा दृष्टिगोचरी भवति, अपितु तत् क्रियाकुत मानी जावे तो क्रिया करनेकी विफलताही माननी पड़ेगी, क्योंकि अकृत विषयमें ही क्रियाकी सफलता होती है, कृत विषयमें नहीं चरण कि वह तो किवाही जा चुका है, पिष्टपेषण न्यायकी तरह उसमें करनेरूप क्रिया सर्व निकली है । तथा-जो वस्तु पूर्वमें नहीं है वही वस्तु होती हुई देखी जाती है जैसे मृत्तिका में घर पर्याय वर्तमान में उपलब्ध नहीं है, तो वह घट पर्यायही कारणान्तर से उसमें होती हुई देखी जाती है। इसलिये क्रियमाणको कुन कहना यह प्रत्यक्ष से विशेष अरा है। तथा घटादिकी निष्पत्ति में बहुत बडा अधिक क्रियाकाल अनसबमें आता है-ऐसा नही है, कि प्रारंभ कालमेंही वह वन जाता होसा स्थामक अमदि समय में वह निष्पन्न हो जाता हो किन्तु घंटे निष्णु हुआ जो दृष्टिगोचर होता है, वह अपनी क्रिया के अवसानमें ही होवा होमो जब ऐसी बात है तब क्रियाकाल में कार्य विद्यमान है, ऐसा कहना જેમ સદા ક્રિયમાણુ હાવાથી ક્રિયાની સમાપ્તિ થતી નથી, થવા જે પઆણુ વસ્તુને કુત માની લેવામાં આવે તે ક્રિયાની વિફલતા જ માનવી પડશે, કારણ કે અકૃત વિષયમાં જ ક્રિયાની સફળતા હોય છે. કૃત વિષયમાં હોતી નથી, કારણ કે એ તે કરાઇ ચુકલ જ છે. જે વસ્તુ કરી લીધી હાય તેમા કરવા પશુ જ શું રહે છે ? ر તથા જે વસ્તુ પહેલાં વિદ્યમાન ન હાય તે ઋમુક ક્રિયા, દ્વારા વિદ્યમાન થાય છે. જેમકે માટીમાં ઘટ પર્યાય (ઘડાનુ` સ્વરૂપ) વર્તમાન, કાળે વિધાત નથી, પરન્તુ અમુક ક્રિયા દ્વારા તેમાં તે પર્યાય ઉત્પન્ન થતી દેખાય છે. તેથી યિામણને કૃત રહેવું તે પ્રત્યક્ષ વિરોધાભાસ રૂપ લાગે છે. તથા લડા માહિના નિર્માણુમા ઘણા જ અધિક ક્રિયાકાળની જરૂર પડે છે, પ્રારંભકાળે જ ઘડા ખનાં જતા નથી, કે સ્થાસક ( ચાક પર માટીના પિર્કને તાસકના આહાર આપવાના માદિ સમયમાં તેનું નિર્માણ થતું નથી. પરન્તુ તેનુ નિર્માણ થયેલું ત્યારે જ દેખાય છે કે જ્યારે ક્રિયાનુ અવસાન ( સમાપ્તિ ) થાય છે. આ પ્રમાણે હકીકત હોવાથી કયાકાળમાં કાર્યો વિદ્યમાન છે એ વાત પર છઠ્ઠા શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy