________________
प्रमेयचन्द्रिका टीका श.९उ ३३सू०६ जमालिवक्तव्यतानिरूपणम् ४५३ कुशोपरिभागवर्तिजलबिन्दोः झटित्यधःपातित्वात्तत्सदृशः, 'मुविणगदंसणोवमे विजुल्लयाचंचले अणिच्चे सडणपडणविद्धंसणधम्मे पुचिं वा, पच्छावा अवस्सविषजहिपव्वे भक्स्सिइ ' स्वप्नगतदर्शनोपमः-स्वप्नकालदृश्यमानवस्तुसदृशः, विद्युल्लताचञ्चला-विधुच्चमत्कारवदत्यन्तचपला, अनित्यः-अस्थायी, शटनपतनविध्वंसनधर्मः तत्र शटनं कुष्ठादिना अङ्गुलादिर्गलनं, पतनं बाहादेः खंगच्छे हादिना पातः विध्वंसनं नाशः एते धर्मा यस्य स तथा, पूर्व वा पश्चाद् वा अवश्य नियतो विपहातव्यः परित्याज्यो मनुष्यभवो भविष्यति, ' से केसणं जाण: अम्मताभो ! के पुनि गनणयाए ? के पच्छा गमणयाए ?' हे अम्बतातौ ! तत् तस्मात् कारणात् अस्माकं मध्ये कोऽसौ खलु जानाति यत् कः पूर्व पित्रोः पुत्रस्य चान्योन्यतः विवक्षितगन्तव्यकालात् प्रथममेव गमनाय उत्सहते कः पूर्वबिन्दुके जैसा यह शीघ्र पतनशील है 'सुविणयदसणोवमे, विज्जु. ल्लया चंचले, अणिच्चे, सडणपडण० ' यह स्वप्नमें देखी गई वस्तुओंके जैसाहैं, बिजलीके चमत्कारके जैसा यह अत्यन्त चपल है, अस्थायी है, शटन, पतन, विध्वंसन धर्मवाला है; कुष्ठादिकों द्वारा अङ्गुली आदि अवयवोंका गल जाना इसका नाम शटन, तलवार आदि द्वारा बाहु आदिका कटकर गिर जाना इसका नाम पतन, एवं पर्यायान्तरित हो जाना इसका नाम विध्वंसन है । तथा यह मनुष्य भव आपसे पहिले या आपके बाद छोड़ना तो अवश्य होगा ही-तथा यह भी कौन जान सकता है कि हे मात तात ! हम लोगोंके बीचमें पहिले किसका मरण हो और बादमें किसका मरण हो, इसलिये आप जो ऐसा कह रहे हो ५तनी छे, " सुविगगर्दसणोवमे, विजुल्ल याचंचले, अणिचे, सडणपडण" તે સ્વનામાં દેખેલી વસ્તુ સમાન છે, અને વિજળીના ચમકારા જેવો અત્યંત ચંચલ છે, અનિત્ય છે. તે સડવાના, પડવાના અને નાશ પામવાના ધર્મ (સ્વભાવ) વાળે છે. રક્તપીત્ત આદિ દ્વારા અંગુલી આદિ અવયનું જે ગલન થાય છે તેને શટન (સડવાની ક્રિયા) કહે છે, તલવાર આ દિ દ્વારા હાથ પગ આદિને કાપીને ભૂમિ પતિત કરવાની ક્રિયાને પતન કહે છે અને એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જવાની ક્રિયાને વિધ્વંસન (નાશ થવાની ક્રિયા) કહે છે. તથા મનુષ્યભવ આપના મરણ પહેલાં કે આપના મરણ પછી મારે અવશ્ય છોડવું જ પડશે. હે માતાપિતા ! આપણામાંથી પહેલાં કેનું મરણ થશે અને પછી તેનું મરણ થશે, એ વાત જાણવાને કેણુ સમર્થ છે? તે આપ એવું જે કહે છે કે અમારા મૃત્યુ બાદ તું શ્રમણ ભગવાન
श्री. भगवती सूत्र : ८