________________
प्रमेयचन्द्रिका टी००९ उ०३२ सू०३ भवान्ताप्रवेशनकनिरूपणम् ३३ यावत् किं वा वालुकाप्रभायाम् , पङ्कप्रभायाम् , धूमप्रभायाम् , तमःमभायाम् अधःसप्तम्यां वा भवति ! भगवानाह-'गंगेया ! रयणप्पभाए वा होज्जा, जा अहेसत्तमाए वा होज्जा' हे गाङ्गेय ! स नैरयिको गत्यन्तरादुद्वर्तनं कृत्वा नैग यिकप्रवेशनक कुर्वन् रत्नपभायां वा पृथिव्यां भवति, यावत् शर्करामभायां वा वालुकाप्रभायां वा, पङ्कप्रभायां वा, धूमप्रभायां वा तमायां वा अधःसप्तम्यां व भवति । तथा चात्र एकनैरयिकस्य प्रवेशनके सप्त भङ्गाः भवन्ति । अथ द्वि नैम यिकप्रवेशने एकविंशतिभङ्गानाह-'दो भंते ! नेरइया नेत्यावेसणएणं पवि में उत्पन्न होता है ? या वालुकाप्रभा में उत्पन्न होता है ? या पङ्कप्रभ में उत्पन्न होता है ? या धूमप्रभा में उत्पन्न होता है ? या तमः प्रभा में उत्पन्न होता है ? या अधः सप्तमीभूमि (तमस्तमःप्रभा ) में उत्पन्न होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-(गंगेया) हे गांगेय ! (रयण प्पभाए वा होजा जाव अहे सत्तमाए वा होजा ) वह नैरयिक गत्यन्त से उद्धर्तन करके नैरयिक में प्रवेशन करता हुआ रत्नप्रभापृथिवी में भी उत्पन्न होता है यावत्-शर्कराप्रभा में भी उत्पन्न हो जाता है य वालुकाप्रभा में उत्पन्न हो जाता है तथा पङ्कप्रभामें भी उत्पन्न हो जात है तो धूमप्रभा में भी उत्पन्न हो जाता है या तमः प्रभा में भी उत्पन हो जाता है, या अधः सप्तमी (तमस्तमःप्रभा) में भी उत्पन्न हो जात है। इस तरह एक नरयिक के प्रवेशनक में यहां सात भङ्ग होते हैं अब दो नैरयिक के प्रवेशनक में अट्ठाईस भङ्गों-को कहते हैं-(दो भंते છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપભામાં ઉત્પન્ન થાય છે ? કે ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે અધઃસાતમી ભૂમિમાં (તમસ્તમપ્રભામાં) ઉત્પન્ન થાય છે?
महावीर प्रभुना हत्त२-" गंगेया ! " गांगेय! “रयणप्पभाए वा होजा जाव अहे सत्तमाए वा होज्जा” अन्य गतिभाथी द्वर्तन शने (નીકળીને) નરયિકમાં પ્રવેશ કરે તે એક નારક જીવ રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, શર્કરામભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, ધમપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે. તમ પ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે અને અધા સપ્તમ નરકમાં (તમસ્તમપ્રભા)માં પણ ઉત્પન થઈ જાય છે. આ રીતે એક નરયિકના પ્રવેશનકમાં અહીં સાત ભાંગા (વિક૯૫) બતાવવામાં આવ્યા છે. હવે બે નૈરયિકેના પ્રવેશનકના ૨૮ ભાંગા (વિકલ્પ) બતાવવામાં આવે છે.
श्रीभगवती. सूत्र: ८