________________
प्रमेयचन्द्रिका टीकाश०९ उ०३२ सू०५ भवान्तरप्रवेशनकनिरूपणम् १५१ द्विकसंयोगो भणितव्यः ' नवरं एको अब्भहिओ संचारेयन्यो ' नवरं पञ्चनैरयिका पेक्षया षण्णां नैरयिकाणां विशेषस्तु एकोऽभ्यधिकः संचारयितन्यः 'जाव अहवा पंच तमाए एगे अहे सत्तमाए होज्जा' यावत् अथवा त्रयो रत्नप्रभायां त्रयो वालुकाप्रभायां भवन्ति २, अथवा त्रयो रत्नप्रभायां त्रयः पङ्कप्रभायां भवन्ति ३, अथवा त्रयो रत्नप्रभायां त्रयो धूमप्रभायां भवन्ति ४, अथवा त्रयो रत्नपभायां त्यस्तमःप्रभायां भवन्ति ५, अथवा त्रयो रत्नप्रभायां त्रयोऽधःसप्तम्यां भवन्ति । इति तृतीयविकल्पे पटू ६। अथवा चत्वारो रत्नप्रभायाम, द्वौ शकरामभायां
तरह छह नारकों का भी विकसंयोग कहना चाहिये (नवरं एक्को अब्भहिओ संचारेयव्वो) परन्तु पांच नैरयिकों की अपेक्षा से छह नैरयिकों के द्विकसंयोग में यह विशेषता है कि यहां पर एक अधिक का संचार कहा गया है (जाव अहवा पंच तमाए, एगे अहे सत्तमाए होजा) अथवा तीन नारक रत्नप्रभा में उत्पन्न हो जाते हैं और तीन नारक वालुकाप्रभा में उत्पन्न हो जाते हैं २, अथवा तीन नारक रत्नप्रभा में और तीन नारक पकप्रभा में उत्पन्न हो जाते हैं ३, अथवा तीन नारक रत्नप्रभा में और तीन नारक धूमप्रभा में उत्पन्न हो जाते हैं ४, अथवा तीन नारक रत्नप्रभा में और तीन नारक तमः प्रभा में उत्पन्न हो जाते हैं ५, अथवा तीन नारक रत्नप्रभा में और तीन नारक अधः सप्तमी में उत्पन्न हो जाते हैं ६, इस प्रकारके ये ६ भंग तृतीय विकल्प में हुए हैं, अथवा चार नारक रत्नप्रभा में और दो नारक
हो. से पांय नाना वियोग ५ समन्व। "नवर एको अब्भडिओ संचारेयवो', ५२'तु पांय ना२ना दिये ४२त छ नार કેના દ્રિકસંગમાં એટલી જ વિશેષતા છે કે અહીં એક અધિક નારકનો सयार ४२वो नये. "जाव अहवा पंच तमाए, पग अहे सत्तमाए होज्जा" આ રીતે છેલ્લે દ્વિસંગી ભંગ આ પ્રમાણે બનશે. અથવા પાંચ નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ત્રીજા વિકલપના બાકીના ભંગે પ્રકટ કરવામાં આવે છે – (૨) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક પંકપ્રભામાં ઉતપન્ન થાય છે. (૪) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે ત્રીજા વિકપના ૬ ભંગ બને છે.
श्री. भगवती सूत्र : ८