SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ भगवतीसूत्रे इह दोन्नि, सेसं तं चेव जाय अहवा तिन्नि धूमप्पभाए एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा' नवर विशेषस्तु तत्र चतुर्णा नैरयिकाणामभिलापके एकः संचार्यते संचारितः, इह अत्र तु पञ्चानां नैरीयकाणामभिलापके द्वौ संचार्ये ते द्वौ संचारणीयावित्यर्थः, शेषं तदेव पूर्ववदेव बोध्यम् , तदन्तिम विकल्पं सूचयन्नाह-यावत् -अथवा त्रयो धूमपभायाम् , एकस्तमःप्रभायाम् , एकोऽध सप्तम्यां भवति, मध्यमाश्च सर्वे विकल्पाः पूर्वोक्तरीत्या रवयमहनीयास्ते मुक्तप्रायत्वात् , ग्रन्थ विस्तरभयात् नेह प्रपञ्चनं कृतम् , तथा च पञ्चानां नैरयिकाणां नरकत्रिकसंयोजने दशाधिकशतद्वयं विकल्पा भवन्ति, तत्र रत्नमभायां नवतिः ९०, शर्कराप्रभायां पष्टिः ६०) वालुकामभायां षट्त्रिंशत् ३६, पङ्कप्रभायाम् अष्टादश १८, में यदि कोई अन्तर है तो वह दो के संचार करने की अपेक्षा से है अर्थात् चार नैरधिकों के त्रिक संयोग संबंधी अभिलाप में एक का संचार किया गया है और यहां पांच नैरयिकों के त्रिक संयोग संबंधी अभिलार में दो का संचार किया जाता है। बाकी का और सब कथन पहिले जैसा ही है। इसका अन्तिम विकल्प इस प्रकार से है यावत् अथवा तीन नारक धूमप्रभा में एक नारक तमः प्रभा में और एक नारक अधः सप्तमी में उत्पन्न हो जाता है। इसके मध्यम के सब विकल्प पूर्वोक्त रीति के अनुसार अपने आप जान लेना चाहिये क्यों कि ये सब विकल्प उक्तप्राय हैं। शास्त्र बढ जाने के भय से हमने यहां पर उन्हें नहीं लिखा है। तथा च पांच नैरयिकों के नरक त्रिक के संयोग में २१० विकल्प हो जाते हैं। रत्नप्रभा में ९०, शर्कराप्रभा में ६०, वालुकाप्रभा में ३६, વિકલ્પ ઉપર્યુક્ત અભિલાપ કમથી કહેવા જોઈએ. પરંતુ ચાર નારકના ત્રિકસંગ કરતાં પાંચ નારકના વિકસંગમાં એટલું જ અંતર છે કે ચાર નારકેન ત્રિકસંગી અભિલાપમાં બેને સંચાર કરે જોઈએ. બાકીનું સમસ્ત કથન પહેલાંના કથન પ્રમાણે જ સમજવું આ રીતે પાંચ નારકોના નૈરયિક પ્રવેશ વિષેનો અતિમ વિકલ્પ આ પ્રમાણે સમજ. અથવા ત્રણ નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃ પભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. તે સિવાયના બાકીના મધ્યમ વિકલ્પ પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે પિતાની જાતે જ સમજી લેવા કારણ કે તે વિકલ્પ બનાવવાની પદ્ધતિ તે બતાવી દેવામાં આવી ચુકી છે. બહુ જ વિસ્તાર થવાના ભયથી તે દરેક વિક૯પનું કથન કરવું અહીં શક્ય જણાતું નથી. આ રીતે પાંચ નારકના નરકત્રયના સંગમાં ૨૧૦ વિક (ભાગાઓ) થાય છે. રત્નપ્રભા સાથે ૯૦, શર્કરા પ્રભા સાથે ૬૦, વાલુકાપ્રભા સાથે ૩૬, श्री. भगवती सूत्र : ८
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy