SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ७४२ ___ भगवतीसूत्र उप्पाडेज्जा' केवलां विशुद्धा बोधि बुध्येत, यावत्-केवलामनगारिता प्रव्रजेत् , केवलं ब्रह्मचर्यवासम् आवसेत् , केवलेन संयमेन संयच्छेत् , केवलेन संवरेण संव. णुयात् , केवलम् आभिनिवोधिकज्ञानम् , केवलं श्रुतज्ञानम् , केवलमवधिज्ञानम् , केवलं मनःपर्यवज्ञानम् , केवलज्ञानमुत्पादयेत् , इति भावः ।। अथ यथैव केवलिप्रभृ. तिवचनाश्रवणावाप्तबोध्यादेः केवलज्ञानमुत्पद्यते न तथैव तच्छ्रवणावाप्त बोध्यादेः केवलज्ञानमुत्पद्यते अपितु प्रकारान्तरेणेति प्रदर्शयितुमाह-'तस्स णं अट्ठमअट्टमेणं अ. निक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स' तस्य खलु यः केवलिप्रभृतेः श्रत्वा केवलज्ञानमुत्पादयेत् तस्य कस्यचिदपि प्रतिपन्नसम्यग्दर्शनचारित्रलिङ्गस्य अष्टमाप्राप्त कर लेता है, केवल ब्रह्मचर्यवास में रह जाता है केवल संयम से संयम यतना कर लेता है, केवल संवर से आस्रवनिरोध कर देता है, शुद्ध आभिनिबोधिकज्ञान को, शुद्ध श्रुतज्ञान को केवल अवधिज्ञान को, केवल-शुद्ध मनः पर्यवज्ञान को और केवलज्ञान को उत्पन्न कर लेता है। ___ अब सूत्रकार यह प्रकट करते हैं कि जिस तरह से अश्रुत्वा मनुष्य के केवली आदि के वचनों को नहीं श्रवण करने पर भी बोधि आदि प्राप्त होकर केवलज्ञान उत्पन्न हो जाता है, उस तरह श्रुत्वा को केवली आदि के वचनों के श्रवण करने से बोधि आदि प्राप्त होकर केवलज्ञान उत्पन्न नहीं होता है, किन्तु वह प्रकारान्तर से उसे प्राप्त होता है-(तस्स णं अट्ठमं अट्टमेणं अनिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्म) जो केवली आदि से श्रवण करके केवलज्ञान को उत्पन्न कर लेता है उस किसी भी मनुष्य के कि जिसने सम्यग्दर्शन एवं सम्यकचारित्ररूपलिङ्ग થર્યવ્રતને ધારણ કરે છે, સંયમદ્વારા સંયમયતના કરે છે, સંવરદ્વારા આસ ને નિરોધ કરે છે, શુદ્ધ આભિનિધિક જ્ઞાન શુદ્ધ કૃતજ્ઞાન, શુદ્ધ અવધિ. જ્ઞાન, શુદ્ધ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી લે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે રીતે કેઈક અથવા કેવલી આદિનાં વચન શ્રવણ નહી કરવા છતાં પણ બોધિ આદિની પ્રાપ્તિ થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, એજ પ્રમાણે કેઈક કૃત્વા મનુષ્યને કેવલી આદિનાં વચને શ્રવણ કરવા છતાં પણ બોધિ આદિની પ્રાપ્તિ થતી નથી અને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ તે કેઈ અન્ય પ્રકારે તેને પ્રાપ્ત થાય છે– (तस्स णं अटूमं अट्टमेणं अनिकिखत्तेणं तवोकम्मेणं अप्पाण' भावेमाणस) જે કેવલી આદિની સમીપે ઉપદેશ શ્રવણ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરી લે છે, જેણે સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ લિંગ (સાધુ પર્યાય) ધારણ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy