SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ५५० भगवतीसूत्र एवं पूर्वोक्तरीत्या यथा वेदनीयेन कर्मणा समं ज्ञानावरणीयं कर्म भणितं तथैव आयुष्केणापि कर्मणा समं ज्ञानावरणीयं कर्म भणितव्यम् एवमेव वेदनीयेन सममेव नाम्नापि कर्मणा समं ज्ञानावरणीयं कर्म भणितव्यम् । एवमेव गोत्रेणापि समं ज्ञानावरणीयं कर्म भणितव्यम् । तथा च यस्य ज्ञानावरणीयं भवति तस्य आयुष्कं, नाम, गोत्रं च, नियमाद् भवत्येव, यस्य पुनरायुष्कं, नाम, गोत्रं च कर्म भवति तस्य ज्ञानावरणीयं भजनया स्यादस्ति, स्याद् नास्ति चेति बोध्यम् , उक्तरीत्या एतेषु चतुषु ज्ञानावरणीयस्य भजनायाः सद्भावात् । अथ आन्तरायिकेण कर्मणा कि जैसा उत्तर मैंने वेदनीय कर्म के विषय में कहा है-अर्थात् जिस जीव के ज्ञानावरणीय कर्म का सद्भाव है उसके नियम से आयुकर्म का सद्भाव है इसी तरह जिस जीव में ज्ञानावरणीय कर्म का सद्भाव है उस जीव के नाम और गोत्र इन कर्मों का भी सद्भाव है। परन्तु जिस जीव को आयुकर्म का सद्भाव है उस जीव को ज्ञानावरणीय कर्म का सद्भाव नियमतः हो ही ऐसी बात नहीं है-वह वहां हो भी सकता है और नहीं भी हो सकता है। क्यों कि केवलज्ञानी आत्मामें आयु,नाम और गोत्र इन कर्मो का सद्भाव होने पर भी ज्ञानावरणीय कर्म का सद्भाव नहीं माना गया है इसीलिये इन कर्मों के साथ ज्ञानावरणीय कर्म का सद्भाव भजना से कहा गया है केवली भिन्न जीवों में इनके साथ ज्ञानावरणीय का और ज्ञानावरणीय के साथ इसका परस्पर में सम्बन्ध रहा करता है । इस तरह वेदनीय, आयु, नाम और गोत्र इन चार कर्मों में ज्ञानावरणीयकर्म की भजना प्रकट कीજે ઉત્તર વેદનીય કર્મના વિષયમાં આવે છે, એ જ ઉત્તર આયુષ્ય કમના વિષયમાં પણ સમજે. એટલે કે જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં આયુ, નામ અને ગાત્ર કમને સદ્દભાવ હોય છે. પણ જે જીવમાં આય કર્મનો સદભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય સદૂભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતો. જેમકે કેવળજ્ઞાની આત્મામાં આય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોને સદ્ભાવ હોવા છતાં પણ જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હેતે નથી. તેથી જ એ કર્મોની સાથે જ્ઞાનાવરણીય કર્મને સદભાવ વિકપે બતાવવામાં આવ્યો છે. પરંતુ કેવલી સિવાયના જીવમાં જ્ઞાનાવરણીય કર્મની સાથે આ ત્રણ કર્મોને અને આ ત્રણ કર્મો સાથે જ્ઞાનાવરણીય કર્મને પરસ્પર સંબંધ રહ્યા કરે છે. આ રીતે વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મોને સહભાવ હેય છે ત્યારે જ્ઞાનાવરણયને વિકલ્પ સદભાવ બતા છે, श्री.भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy