SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ५३२ भगवतीसूत्रे चेव' नवरं विशेषस्तु वेदनीयस्य आयुष्कस्य, नाम्नः, गोत्रस्य च एतेषां चतुर्णामपि कर्मणाम् अनन्तरविभागपरिच्छेदैः मनुष्यस्य जीवप्रदेशो नियमतः आवेष्टितपरिवे. ष्टितो भवति, यथा नैरयिकस्य प्रतिपादितस्तथैव भणितव्यः, शेषं तदेव-पूर्ववदेव, तथा च मनुष्यस्य जीवप्रदेशश्चतुर्णा घातिकर्मणां-ज्ञानावरणीय-दर्शनावरणीय मोहनीयाऽन्तरायरूपाणामनन्तरविभागपरिच्छेदैः भजनया आवेष्टितपरिवेष्टितो भवति, केवलिनां तदभावात् , अघातिनां तु चतुणी वेदनीया-ऽऽयुष्क-नाम-गोत्र-रूपाणां कर्मणामनन्तैरविभागपरिच्छेदैः नियमतो मनुष्यजीवपदेशः आवेष्टितपरिवेष्टितो तहा भाणियव्वं, सेसं तं चेव) वेदनीय, आयु नाम और गोत्र इन चार कर्मों के अनन्त अविभागपरिच्छेटों से मनुष्यमात्र का एक एक जीव प्रदेश आवेष्टितपरिवेष्टित होता है। जैसे नारक का एक एक जीवप्रदेश आठ कर्मों के अनन्त अविभागपरिच्छेदोंसे आवेष्टितपरिवेष्टित होता है। तात्पर्य कहने का यह है कि मनुष्य पद में घातिया कर्मों के अनन्त अविभागपरिच्छेदों से आवेष्टितपरिवेष्टित होने के पहिले जैसी केवली मनुष्य की अपेक्षा लेकर भजना कही गई है वह भजना यहां पर-वेदनीय आदि ४ आघातिया कर्मों के अनन्त अविभागपरिच्छेदों से आवेष्टित परिवेष्टित होने में नहीं कही गई है। क्योंकि केवली मनुष्यका भी एक एक जीवप्रदेश इन आपतिया कर्मो के अनन्त अविभागपरिच्छेदोंसे नियमतः आवेष्टितपरिवेष्टित होता है। सिद्धोंको कर्मों का अभाव हो जानेसे सिद्ध जीवका प्रदेश कर्मो के अनन्त अविभागपरिच्छेदोंसे आवेष्टित परिवेष्टित नहीं होता है। निष्कर्ष इस कथन सेसं तंत्र ) प्रत्ये४ मनुष्यनेप्रत्ये प्रदेश वहनीय, मायु, नाम भने ગેત્ર, એ ચાર અઘાતિયા કર્મોને અનંત અવિભાગી પરિચ્છેદથી આવેષ્ઠિત પરિવેષ્ટિત હોય છે, એમ સમજવું. એટલે કે આ ચાર કર્મોથી આવેષ્ટિતા પરિવેષ્ટિત થવા વિષેનું કથન અહીં નારકેના જેવું જ સમજવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતિયા કર્મોની અનંત અવિનાગી પરિચ્છેદેથી મનુષ્યને પ્રત્યેક જીવપ્રદેશ આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે પણ ખરો અને નથી પણ હોતે, પરતુ વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોના અનંત અવિભાગી પરિચ્છેદેથી મનુષ્યમાત્રને પ્રત્યેક જીવ પ્રદેશ નિય. મથી જ આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. કારણ કે કેવલી મનુષ્યને પણ પ્રત્યેક જીવપ્રદેશ આ વેદનીયાદિ ચાર અઘાતિયા કર્મોના અનંત અવિભાગી પરિ છે. દેથી નિયમિત આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. સિદ્ધ જીવોનાં કર્મોને સર્વથા ક્ષય થઈ જવાથી સિદ્ધજીવને જીવપ્રદેશ કઈ પણ કર્મના અનંત અવિભાગી શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy