SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० श०८ उ०१० सू० ४ पुद्गलास्तिकायस्वरूपनिरूपणम् ५०१ शेषान् षड् विकल्पान् प्रतिषेधयति-'नो दवाइं १, नो दबदेसा २, नो दव्वं च दव्वदेसेय३, जाव नो दवाइं च दव्यदेसा य६,' स पुद्गलस्तिकायप्रदेशो नो द्रव्याणि स्यात् १, नो वा द्रव्यदेशाः भवति, परमाणोरेकत्वेन बहुत्वासद्भावात् २, नापि स परमाणुः द्रव्यं च द्रव्यदेशश्च भवति, तस्यैकत्वेन अवयविरूपत्वस्य अवयवरूपत्वस्य विरुद्वस्य द्विकसंयोगस्यासंभवात् ३, एवमेव यावत् स नो तात्पर्य ऐसा है कि जब वह पुद्गलास्तिकाय का एक प्रदेश स्वतन्त्र रहता है-किसी द्रव्य के साथ नहीं मिलता है-स्वयं गुणपर्याय से युक्त रहने के कारण द्रव्यरूप माना गया है और जब वह किसी दूसरे द्रव्य के साथ मिल जाता है तब वह द्रव्य का अवयवरूप हो जाता है। इस तरह किसी अपेक्षा पुद्गलास्तिकाय का एक प्रदेश द्रव्यरूप और किसी अपेक्षा अवयव-व्यप्रदेशरूप होता है । (नो दव्वाइं, नो दव्वदेसा, नो दव्वं च दबदेसे य, जाव नो दवाइं च व्वदेसा य" अनेक द्रव्यरूप, अनेक द्रव्यदेशरूप, द्रव्य और द्रव्यदेशरूप यावत् अनेक द्रव्य और अनेक द्रव्यदेशरूप नहीं है। इन ६ विकल्पों को नहीं मानने का कारण ऐसा है कि परमाणु स्वयं एक होता है-इसलिये उसमें अनेकता का सद्भाव नहीं हो सकता है यदि अनेकता का सद्भाव उसमें होता तो वह अनेक द्रव्यरूप माना जा सकता। इसी तरह से वह परमाणु युगपत् अवयवी अवयवरूप भी नहीं हो सकता है। क्यों कि ये दोनों વાને કારણે દ્રવ્યરૂપ ગણાય છે. પણ જ્યારે તે કઈ બીજા દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તે દ્રવ્યના અવયવરૂપ બની જાય છે. આ રીતે એક દષ્ટિએ વિચાર કરતાં પદ્રલાસ્તિકાયને તે એક પ્રદેશ દ્રવ્યરૂપ હોય છે અને બીજી દષ્ટિએ વિચાર કરતા તે અવયવરૂપ (દ્રવ્યદેશરૂપ) પણ હોય છે. (नो दव्वाई', नो दव्वदेसा, नो व्वच दव्वदेसे य, जाव नो दव्वाइंच दव्वदेसा य) ५२न्तु मने द्र०य३५, अने: द्रव्यश३५, द्रव्य भन द्रव्यદેશરૂપ યાવત્ અનેક દ્રવ્ય અનેક દ્રવ્યદેશરૂપ હેતું નથી. આ છે વિકલપને માન્ય નહીં કરવાનું કારણ એ છે કે પરમાણું સ્વયં એક હોય છે. તેથી તેમાં અનેકતા સંભવી શકતી નથી. જે તેમાં અનેકતાને સદ્દભાવ હોત તે તેને અનેક દ્રવ્યરૂપ માની શકાત. આ રીતે તે પરમાણુને એક સાથે અવયવી અને અવયવરૂપ પણ માની શકાય નહીં, કારણ કે તે બન્ને વાતે પરસ્પર વિરોધી લાગે છે. આ રીતે એક પરમાણુમાં તે બન્નેને એક જ કાળે સમાવેશ કદી શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy