________________
४७८
भगवतीसूर्य स्थात् उत्कृष्टज्ञानाराधनावतो जीवस्य चारित्रं प्रति न न्यूनतमप्रयत्नता भवति तस्य तत्स्वभावत्वात् , किन्तु उत्कृष्टचारित्राराधनावतो जीवस्य ज्ञानम्पति उत्कृष्ट मध्यम जघन्यलक्षणप्रयत्नत्रयमपि भवति, इति भावः। गौतमः पृच्छति-' जस्स णं भंते ! उक्कोसिया दंसणाराहणा तस्पुक्कोसिया चरित्ताराहणा, जस्सुकोसिया चरित्ताराहणा तस्सुक्कोसिया दसणाराहणा ? ' हे भदन्त ! यस्य खलु जीवस्य उत्कृष्टा दर्शनाराधना भवति, तस्य किम् उत्कृष्टा चारित्राराधना भवति ? एवमेव यस्योत्कृष्टा चारित्राराधना भवति, तस्य किमुत्कृष्टा दर्शनाराधना भवति ? भगवानाह-गोयमा ! जस्स उक्कोसिया दंसणाराणा तस्स चारित्ताराहणा उक्कोसा
भी होती और मध्यम भी होती है-क्यों कि उत्कृष्ट ज्ञानाराधनावाले जीव में चारित्राराधना के प्रति न्यूनतमप्रयत्नता नहीं होती है, क्यों कि उसका ऐसा ही कुछ स्वभाव होता है। किन्तु जो जीव उत्कृष्ट चारिबाराधना वाला होता है उस जीव में ज्ञान के प्रति उत्कृष्ट, मध्यम
और जघन्य इन तीनों प्रकार के भी प्रयत्नों का सद्भाव पाया जाता है। ___ अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं (जस्स णं भंते ! उक्कोसिया दंसणाराहणा तस्सुक्कोसिया चारित्ताराहणा, जस्सुक्कोसिया चरिताराहणा तस्सुक्कोसिया दंसणाराहणा) हे भदन्त ! जिस जीव के उत्कृष्ट दर्शनाराधना होती है, उस जीव के क्या उत्कृष्ट चारित्राराधना होता है ? तथा जिस जीव के उत्कृष्ट चारित्राराधना होती है उस जीव के क्या उत्कृष्ट दर्शनाराधना होती है ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैं-(गोयमा) हे गौतम ! (जस्स उक्कोसिया दंसणा
ચારિત્રારાધના ઉત્કૃષ્ટ પણ હોય છે અને મધ્યમ પણ હોય છે, કારણ કે ઉકષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવમાં ચારિત્રારાધના પ્રત્યે ન્યૂનતમ પ્રયત્નશીલતા કદી હોતી નથી. તેનું કારણ એ છે કે તેને સ્વભાવ જ એ હોય છે. પરંતુ
જીવ ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળો હોય છે તેની જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ, મયમ અને જઘન્ય હોય છે, કારણ કે તે જીવમાં જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એ ત્રણે પ્રકારની પ્રયત્નશીલતાને સદૂભાવ જોવામાં આવે છે.
गौतम स्वामीना प्रश्न-(जस्स ण भंते ! उकोसिया दसणाराहण। तस्सु. क्कोसिया चरित्ताराहणा, जस्सुकोसिया चरित्ताराहणा तस्सुक्कोसिया सणाराहणा १) હે ભદન્ત ! જે જીવની દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની ચારિત્રારાધના પણ શું ઉત્કૃષ્ટ હેય છે? તથા જે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની દર્શનારાધના પણ શું ઉત્કૃષ્ટ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭