SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०८ उ० २ सू०१० आराधनास्वरूपनिरूपणम् ४७३ राधना, दर्शनाराधना, चारित्राराधना च, तत्र ज्ञानस्य योग्यकालेऽध्ययनविनयाघष्टविधज्ञानाचारस्य पञ्चप्रकारकः श्रुतस्य वा आराधना-निरतिचारतया परिपालनं ज्ञानाराधना कालाधुपचारकरणं, दर्शनस्य सम्यक्त्वस्याराधना निःशङ्कितत्वाधष्टविधतदाचारानुपालनम् दर्शनाराधना, चारित्रस्य-सामायिकादेराराधना-निरति चारतया पञ्चसमित्यादिचारित्राचारानुपालनम् चारित्राराधनोच्यते, इति भावः, गौतमः पृच्छति-'णाणाराहणा णं भंते ! कइविहा पण्णत्ता' हे भदन्त ! ज्ञानाराधना और चारित्राराधना इनमें ज्ञान की-योग्यकाल में अध्ययन विनय आदि अपने आठ अंगसहित ज्ञानाचार की अथवा पांच प्रकार के श्रुत की आराधना करना-अतिचार रहित होकर उसका पालन करना अर्थात् योग्य काल में श्रुत का अध्ययन करना उसका विनय करना, बहुमान करना, आदि जो ज्ञान के आठ अंग कहे गये हैं उन अंगों से युक्त होकर उसकी सेवा करना-यह ज्ञानाराधना है। सम्यक्त्व के जो निः शङ्कित आदि आठ अंग कहे गये हैं उन अङ्गों से विशिष्ट होकर दर्शन की-सम्यक्त्व की आराधना करना सो दर्शनाराधना है। चारित्र की सामायिक आदि चारित्र की-अतिचार रहित होकर पालन करना-पांच समिति तीनगुप्ति आदि रूप चारित्र की सदा संभाल रखना इसका नाम चारित्राराधना है। ___ अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-(णाणाराहणा णं भंते ! काविहा पण्णत्ता) हे भदन्त ! ज्ञानाराधना कितने प्रकार की कही गई " नाणाराहणा, दसणाराणा, चरिताराहणा" (1) ज्ञानाराधना, (२) शना. રાધના અને (૩) ચારિત્રારાધના. જ્ઞાનારાધનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે– - જ્ઞાનની–ગ્યકાળમાં અધ્યયન, વિનય આદિ તેના આઠ અંગો સહિત આરાધના કરવી અથવા પાંચ પ્રકારના કૃતની આરાધના કરવી, અતિચાર રહિત થઈને તેનું પાલન કરવું, એટલે કે ચોગ્યકાળે મૃતનું અધ્યયન કરવું, તેને વિનય કરે, તેનું બહુમાન કરવું, આદિ જે જ્ઞાનના આઠ અંગ કહ્યાં છે તે અંગોથી યુક્ત થઈને તેની આરાધના કરવી, તેનું નામ જ્ઞાનારાધના છે. સમ્યકત્વના જે નિઃશંકિત (શંકા રહિતતા) આદિ આઠ અંગ કહેવામાં આવ્યાં છે, તે અંગેથી યુક્ત થઈને દર્શનની (સમ્યકત્વની) આરાધના કરવી તેનું નામ દર્શનારાધના છે. સામાયિક આદિ ચારિત્રનું અતિચાર રહિત થઈને પાલન કરવું, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિરૂપ ચારિત્રની સદા સંભાળ રાખવી તેનું નામ ચારિત્રારાધના છે. શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy