SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे एवमुक्तरीत्या यावत् शर्करापमा - वालुका प्रभावधासप्तमीपृथिवीनरयिक वैक्रियशरीरमयोगस्य सर्वबन्धान्तरं जघन्येन दशवर्ष सहस्राणि अन्तर्मुहूर्ताभ्यधिकानि भवति, उत्कर्षेण तु वनस्पतिकालः, एवमेव देशवन्धान्तरमपि यथायोग्यं वक्तव्यम् , तदेवाह-'नवरं जस्स जा ठिई जहणिया सा सव्वबंधंतर जहण्णेणं अंतोमुहुत्तमभहिया कायव्वा सेसंतं चेव' नवरं विशेषस्तु या यावती यस्य स्थितिः जघन्यिका प्रज्ञप्ता सा सर्वबन्धान्तरम् जघन्येन अन्तर्मुहूर्ताभ्यधिका कर्तव्या, शेष तदेव पूर्व वदेव बोध्यम् , एवं च शर्करामभादिपृथिवीषु जघन्येन स्थितिः क्रमेण एकं, त्रीणि, सप्त, दश, सप्तदश, द्वाविंशतिश्च सागरोपमाणि इत्यवसेयम् , पंचिदियन्तकाल का कहा गया है। इसी प्रकार से देशबंध का भी अन्तर कहा गया जानना चहिये। परन्तु शर्करा आदि नरकों में जो विशेषता है वह इस प्रकार से है-(जस्स जा ठिई जहणिया सा सव्वबंधंतरं जह. पणेणं अंतोमुहुत्तमभहिया कायव्वा-सेसं तं चेव) प्रथम नारक में जघन्य स्थिति दश हजार वर्ष की है और उत्कृष्टस्थिति एक सागरोपम की है सो यह एक सागरोपम की स्थिति द्वितीयनारक में जघन्य है इसी तरह से द्वितीयनरक में तीन सागरोपम की उस्कृष्टस्थिति है सो यह स्थिति तीसरी नरक में जघन्य है। और तीसरी नरक में जो उत्कृष्ट स्थिति सात सागरोपम की है वह चौथी नरक में जघन्य है-चौथी नरक की दश सागरोपम की स्थिति पांचवीं नरक में जघन्य है-पांचवीं की उत्कृष्टस्थिति १७ सागरोपम की ६ ठी नरक में जघन्य है-छठी नरक અને ઉત્કૃષ્ટ અંતર અનંત કાળનું કહ્યું છે, અને દેશબંધનું અંતર પણ એટલું જ કહ્યું છે. પરંતુ શર્કરા આદિ નરકમાં નીચે પ્રમાણે વિશેષતા છે" जस्स जाठिई जहणिया सा सव्वबधंतर जहण्णेणं अतोमुहुत्तमम्भहिया कायव्वासेस तं चेव" ५७दी न२४मा धन्यस्थिति इस ॥२ ११नी छ भने उत्कृष्ट સ્થિતિ એક સાગરોપમની છે, પહેલી નરકની જે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે બીજી નરકમાં જઘન્ય સ્થિતિ સમજવી–બીજી નરકમાં જે ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ છે, તે ત્રીજી નરકના નારકેની જઘન્યસ્થિતિ રૂપ છે. ત્રીજી ન કમાં જે સાત સાગરેપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એટલા જ કાળ પર્યનતની ચાથી નરકના નારકની જઘન્યસ્થિતિ હોય છે. એથી નરકમાં જે ૧૦ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એટલા જ કાળની જઘન્યસ્થિતિ પાંચમી નરકમાં હોય છે. પાંચમી નરકમાં ૧૭ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી છઠ્ઠી નરકમાં એટલી જ જઘન્ય સ્થિતિ સમજવી. છઠ્ઠી શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy