SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮. भगवतीस्त्रे विर्भवतीत्यन्तर्मुहर्तमात्रेणासौ पर्याप्तको भूत्वा वैक्रियशरीरमारभते, तत्र च स प्रथमसमये सर्वबन्धको जात इत्येवं जघन्येन सर्वबन्धान्तरमन्तर्मुहूर्तम् , अथ च वायु रौदारिकशरीरी वैक्रियं गतः, तत्पथमसमये च सर्वबन्धकस्ततो देशबन्धको भूत्वा मृतस्ततः परमौदारिकशरीरिषु वायुषु पल्योपमासंख्येयभागमतिवाह्यावश्यं वैक्रियं करोति, तत्र च प्रथमसमये सर्वबन्धकः, एवं रीत्या उत्कर्षेण सर्व बन्धयोरन्तर पल्योपमस्य असंख्येयभागं भवतोत्याशयः, देशबन्धस्यापि तथैव । गौतमः पृच्छति'तिरिक्खजोणियपंचिंदियवेउब्वियसरीरप्पओयबंधंतरं पुच्छा । हे भदन्त ! तिर्यग्योनिकपञ्चेन्द्रियवैक्रियशरीरबन्धान्तरं कालतः कियचिरं भवति ? इति पृच्छा, वायु जीव वैक्रिय को प्राप्त हुआ और वह प्रथम समय में सर्वबंधक हुआ और सर्वबंधक होकर वह मरकर वायुकाय में ही उत्पन्न हो गया, ऐसे इस जीवके अपर्याप्तावस्था में वैक्रियशक्ति प्रकट नहीं होती है। इसलिये अन्तर्मुहूर्त मात्र यह पर्याप्तक रहकर वैक्रियशरीर को प्रारंभ करता है। वह उस समय प्रथम समयमें सर्वबंधक होता है । इस तरह यहां सर्वबंध का अन्तर जघन्य से अन्तर्मुहूर्त का कहा गया है। उत्कृष्ट अन्तर इस प्रकार से आता है-औदारिक शरीरधारी वायुकायिक जीव वैक्रिय को प्राप्त हुआ-सो वह प्रथम समय में सर्व बंध हुआ, और द्वितीय समय में देशबंधक हुआ देशबंधक होकर वह मर गया, इस के बाद वह औदारिक शरीरवाले वायुकायिकों में पल्योपम के असं. ख्यातवें भाग को व्यतीतकर अवश्य ही वैक्रिय का निर्माण करता है। वहां वह प्रथम समय में सर्वबंधक होता है । इस रीति से पूर्व જીવે વૈક્રિયાવસ્થા પ્રાપ્ત કરી અને તે પ્રથમ સમયમાં સર્વબંધક થયે, અને સર્વબંધક થયા પછી મરીને તે વાયુકાયિકામાં જ ઉત્પન્ન થઈ ગયે. એવા એ જીવ દ્વારા અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયશક્તિ પ્રકટ થતી નથી. તેથી અન્તર્યું. હૂર્તમાત્ર તે પર્યાપ્તક રહીને વૈક્રિયશરીરને પ્રારંભ કરે છે. તે ત્યારે પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે. આ રીતે અહીં સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ અન્તર્મુહૂર્તનું કહ્યું છે. હવે ઉત્કૃષ્ટ અંતર કેવી રીતે આવે છે તે પ્રકટ કરવામાં આવે છે–કેઈ એક દારિક શરીરધારી વાયુકાયિક જીવે ક્રિયાવસ્થા પ્રાપ્ત કરી. ત્યારે તે પ્રથમ સમયમાં સર્વબંધક થયે અને દ્વિતીય સમયમાં દેશબંધક થયે, દેશબંધક થઈને તે મરી ગયે, ત્યાર બાદ તે દારિક શરીરવાળા વાયુકાયિકમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ કાળ વ્યતીત કરીને અવશ્ય વૈદિરનું નિર્માણ કરે છે. પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે. આ રીતે આગલા સર્વબંધ અને આ સર્વબંધ વચ્ચે પાપમના श्री. भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy