SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ भगवती देशबन्धस्तु जघन्येन एकत्रिंशत् सागरोपमानि त्रिसमयोनानि, उत्कृष्टेन तु त्रयस्त्रिंशत् सागरोपमाणि समयोनानि भवतीति भावः । उक्तरीत्या वैकियशरीरप्रयोगवन्धस्य कालं मरूप्य तस्यैवान्तरं प्ररूपयति - ' उच्च सरीरप्पओगबंधंतर णं भंते । कालओ केवचिरं भवइ ' हे तीन समय कम इकतीस ३१ सागरोपम का है तथा उत्कृष्टकाल एक समय कम तेत्तीस ३३ सागरोपम का है। यहां एक समय कम, सर्वबंधकाल का किया गया है और तीन समय कम तीन समयवाली विग्रहगतिके लिये कहे गये हैं। क्योंकि दो समयतक अनाहारक रहता है और तृतीय समय में वह सर्वबंधक होता है। इसलिये इनके वैक्रिय शरीर के देशबंधकाल को तीन समय कम एकतीस ३१ सागर का कहा गया है । क्यों कि जघन्य स्थिति चार अनुत्तर विमानों की एकतीस ३१ सागर की है इससे आगे जघन्य स्थिति नहीं है । तथा उत्कृष्ट स्थिति तेतीस ३३ सागरोपम की है । इसलिये सर्वबंध एक समय कम तेतीस ३३ सागरोपम की उत्कृष्ट स्थिति वैक्रिय शरीर के देशबंध की कही गई है । इस तरह से वैक्रियशरीर प्रयोगबंध के काल की प्ररूपणा करके इसके अन्तर की प्ररूपणा सूत्रकार कहते हैं - इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है ( वे उब्विय सरीरप्प भगव धंनरं णं भंते! कालओ કરતાં ત્રણ ચ્ન સમય પ્રમાણુ અને ઉત્કૃષ્ટકાળ ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કરતાં એક ન્યુન સમય પ્રમાણુ સમજવે આ રીતે અનુત્તરૌપપાતિક દેવેાના વૈક્રિય શરીરના સબધકાળ એક સમયના થાય છે અને દેશબંધના જધન્ય કાળ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટ દેશખ ધકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ થાય છે. અહીં સબંધકાળના એક સમય આછે કરવામાં આવ્યેા છે, અને ત્રણ સમયવાળી વિગ્રહગતિના ત્રણ સમય એ કરવામાં આવ્યા છે, કારણ કે તે બે સમય સુધી અનાહારક રહે છે અને ત્રીજા સમયે સખધક થઈ જાય છે. નથી જ તેમના વૈક્રિયશરીરના જન્ય દેશ"ધ કાળ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે, કારણ કે અનુત્તરૌપપાતિક દેવાની જઘન્યસ્થિતિ ૩૧ સાગરોપમની કહી છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હાવાથી તેમના વૈક્રિયશરીરના દેશખધના ઉત્કૃષ્ટકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે. આ રીતે વૈક્રિયશરીરપ્રયાગમધના કાળની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર તેના અન્તરની પ્રરૂપણા નીચેના પ્રશ્નોત્તરા દ્વારા કરે છે श्री भगवती सूत्र : ৩
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy