SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ - भगवतीसूत्रे समुत्पन्नः, तत्र च समयद्वयमनाहारकस्तृतीये च समये सर्वबन्धकस्ततोवैक्रिय शरीरस्य देशबन्धकः, तदेवमाधसमयत्रयन्यूनं वर्षसहस्रदशकं जघन्येन देशबन्धः, उत्कृप्टेन तु समयोनं सागरोपमं भवति, तथाहि-अविग्रहेण रत्नपभायामुत्कृष्टस्थितिको नारकः समुत्पन्नः, तत्र च प्रथमसमये वैक्रियशरीरस्य सर्वबन्धकः, ततः परं देशबन्धकः, तेन सर्ववन्धसमयोनं सागरोपमम् उत्कर्षेण देशवन्धः, एवमेव सर्वत्र सर्व बन्धः एकं समयं, देशबन्धश्च जघन्येन विग्रहसमयत्रयन्यूनः स्वस्व जघन्यस्थितिप्रमालेकर रत्नप्रभा पृथिवी में नारक की पर्याय में उत्पन्न हुआ-वहां वह दो समय तक अनाहारक रहा और तृतीय समय में सर्वधक हो गयाबाद में वह वैक्रिय शरीरका देशबंधक हुआ इस तरह से आदिके तीन समय कम दस हजार वर्षतक का जघन्य समय देशबंध का होता है। तथा प्रथम नरक में नारक की उत्कृष्ट स्थिति एक सागरोपम की है-एक समय कम एक सागर का उत्कृष्टकाल देशबंध का है-इसका तात्पर्य ऐसा है कि कोई जीव प्रथम नरक में एक समयवाली अविग्रहगति से उत्पन्न हुआ-और उत्पन्न होते ही वह वहां वैक्रियशरीर का सर्वबंधक हो गया-बाद में देशबंधक हुआ-इस तरह वह वहां सर्वबंध के समय से प्रथम नरक संबंधो हीन एक सागरोपमतक रहा-अतः यह एक समय कम एक सागरोपमकाल उत्कृष्ट से वैक्रियशरीर के देशबंध का होता है। जिस तरह से यहां पर देशबंध का काल जघन्य से तीन समय કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી જઘન્યસ્થિતિ લઈને રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયમાં ઉત્પન્ન થયે. તે ત્યાં બે સમય સુધી અનાહારક રહ્યો અને ત્રીજા સમયમાં સર્વબંધક થઈ ગયે અને ત્યારબાદ તે વૈક્રિયશરીરનો દેશબંધક થયે. આ રીતે શરૂઆતના ત્રણ સમય બાદ કરવાથી દેશબં ધને જઘન્યકાળ ૧૦ દસ હજાર વર્ષ કરતાં ત્રણ સમય ન્યૂન આવી જાય છે. એજ નરકમાં નારકના દેશબંધને ઉત્કૃષ્ટકાળ એક સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણે જે કહેવામાં આવ્યો છે, તેનું સપષ્ટીકરણ નીચે પ્રમાણે છે...કઈ જીવ પ્રથમ નરકમાં એક સમયવાળી અવિગ્રહગતિથી ઉત્પન્ન થયે. અને ઉત્પન્ન થતાં જ તે વૈક્રિયશરીરને સર્વ બંધક થઈ ગયે અને ત્યાર બાદ દેશબંધક થયે. આ રીતે તે ત્યાં પ્રથમ નરકના એક સાગરોપમના સમય કરતાં એક ન્યૂન સમય પર્યત ત્યાં રહ્યો-(સર્વબંધને એક સમય બાદ કરવાથી આ સમય પ્રાપ્ત થાય છે.) તેથી જ દેશબંધને ઉત્કૃષ્ટકાળ સાગરોપમ કરતાં એક ઓછા સમય પ્રમાણે કહ્યો છે, જે રીતે અહીં દેશબં श्री.भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy