SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ भगवतीस्त्र एकं समयं देसबंधे जहण्णेणं एक समयं उक्कोसेणं अंतोमुहुत्तं' हे गौतम ! वायुकायिकैकेन्द्रियवैक्रियशरीरप्रयोगस्य सर्वबन्ध एकं समयम् , देशबन्धो जघन्येन एकं समयम् , उत्कृष्टेन अन्तर्मुहूर्तं भवति, तत्र वायुरौदारिकशरीरी सन् वैक्रियं गतस्ततः प्रथमसमये सर्वबन्धको द्वितीयसमये च देशबन्धको भूत्वा मृतः, इत्येवं जघन्येनैकोदेशबन्धसमयः, उत्कृष्टेन तु अन्तर्मुहूर्तम् , तथाहि-चैक्रियशरीरेण स एव यदाऽन्तर्मुहूर्तमात्रमास्ते तदोत्कर्षेण देशबन्धोऽन्तर्मुहूर्तम् , लब्धिवैक्रियशरीरिणो जीवतोऽन्तर्मुहूर्तात्परतो न वैक्रियशरीरावस्थानमस्ति, पुनरौदारिकशरीरस्यैवावश्यं(गोयमा) हे गौतम ! (सव्वबंधे एक समय, देसबधे जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं ) वायुकायिक एकेन्द्रिय का जो वैक्रियशरीर होता है-उसके उसका सर्वबंध एक समय का होता है-और देशघंध जघन्य से एक समय का और उत्कृष्ट से अन्तर्मुहूर्त का होता है। वायुकायिक जीव औदारिक शरीरधारी होता है परन्तु जब वह विक्रियावाला बनता है तब उसके वैक्रियशरीर का सर्वबंध एक समय का होता है-और देशबंध का समय जघन्य से एक समय का और उत्कृष्ट से अन्तर्मुहूर्त का होता है। अन्तर्मुहूर्त के होने का कारण यह है कि वायुकायिक जीव वैक्रियशरीर के साथ एक अन्तर्मुहूर्त तक ही रह सकता है-अधिक नहीं क्यों कि जो जीव औदारिक शरीर के साथ लब्धिविक्रिया वाले होते हैं-वे उस से विक्रिया में अधिक एक अन्तर्मु. हूर्ततक ही रहते हैं-इस से अधिक समय तक नहीं। इसके बाद तो वे ___महावीर प्रभुना उत्तर-( गोयमा ! सव्वबंधे, एक्क समयं, देसबधे, जहण्णेण एक्कं समय, उक्कोसेण अंतोमुहुः ) 3 गौतम ! वायु4ि मे. ન્દ્રિયના વૈક્રિયશરીર પ્રગને સબંધ એક સમય હોય છે અને દેશબંધ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે અન્તર્મુહૂર્તને હોય છે. વાયુકાયિક જીવ દારિક શરીરધારી હોય છે, પણ જ્યારે તેઓ વિકિયાવાળા, બને છે ત્યારે તેમના વકિયશરીરને સર્વ બંધ એક સમયને હાય હોય છે. અને દેશબંધને જઘન્યકાળ એક સમયને અને ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્તને હોય છે. દેશબંધને ઉત્કૃષ્ટકાળ એક અન્તર્મુહૂર્તને કહેવાનું કારણ એ છે કે વાચકાયિક જીવ વૈકિય શરીર સાથે એક અન્તર્મુહૂર્ત સુધી જ રહી શકે છેવધારે સમય રહી શકતા નથી, કારણ કે જે જીવ દારિક શરીરની સાથે લબ્ધિવિકિયાવાળા હોય છે, તે જીવે ને વિક્રિયામાં વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત સુધી જ રહે છે-તેના કરતાં વધુ સમય રહેતા નથી. ત્યાર બાદ શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy