SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ भगवतीसूत्रे शरीरप्रयोगस्य देशबन्धान्तरं जघन्येन क्षुल्लकं भवग्रहणं समयाधिकं भवति, उस्कृटेन द्वे सागरोपमसहस्र संख्येयवर्षाभ्यधिके भवति, तथाहि-एकेन्द्रियो देशबन्धकः सन् मृत्वा द्वीन्द्रियादिषु क्षुल्लकभवग्रहणम् अनुभूय अविग्रहेण चागत्य प्रथमसमये सर्वबन्धको भूत्वा द्वितीये समये देशबन्धको भवति, एवश्च देशबन्धान्तरं जघन्येन सर्वबन्धसमयाधिकं क्षुल्लकभवग्रहणं भवति, उत्कृष्टेन तु सर्वबन्धान्तर बदेव देशबन्धान्तरमुक्तम् । ____ अथ पृथिवीकायिकबन्धान्तरं प्ररूपयति-'जीवस्स गंभंते ! पुढविकाइयत्ते, णोपुढविकाइयत्ते, पुणरवि पुढवीकाइयत्ते पुढवीकाइयएगिदियओरालिय. सरीरप्पओगबंधतरं कालओ केवच्चिरं भवइ ? ' गौतमः पृच्छति-हे भदन्त ! औदारिक शरीरप्रयोग का जो देशबंधान्तर होता है वह जघन्य से एक समय अधिक क्षुल्लकभवग्रहणपर्यन्त होता है और उत्कृष्ट से संख्यातवर्ष अधिक दो हजार सागरोपम का होता है। इसका तात्पर्य ऐसा है-कोई देशबंधक एकेन्द्रिय जीव मरकर द्वीन्द्रियादिकों में क्षुल्लकभवग्रहण तक रहा और फिर वह वहां से मरकर अविग्रह गति से पुनः एकेन्द्रियों में आ गया सो प्रथम समय में यहां सर्वबंधक होकर वह द्वितीयादि समयों में देशबंधक-हो गया इस तरह से देशबंधका अन्तर जघन्य से सर्वबंधसमयाधिक क्षुल्लकभवग्रहण पर्यन्त हुआ और उत्कृष्ट से सर्वबंध के प्रदर्शित अन्तर की तरह देशबंध का अन्तर संख्यात वर्षाधिक दो सागरोपम का कहा गया है । (जीवस्सणं भंते ! पुढविक्काइयत्ते, णोपुढविकाइयत्ते पुणरवि पुढविकाइयत्ते एगिदिय ओरालिय सरीर જઘન્યની અપેક્ષાએ એક સમય અધિક ક્ષુલ્લક ભવગ્રહણ પર્યન્ત હોય છે, અને ઉત્કૃષ્મી અપેક્ષાએ બે હજાર સાગરોપમ કરતાં સંખ્યાત અધિક વર્ષનું હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે—કોઈ દેશબંધક એકેન્દ્રિય જીવ મરીને હીન્દ્રિય આદિ કેમાં કુલક ભવડણ પર્યન્ત રહે અને ત્યાંથી મારીને અવિગ્રહગતિથી પુનઃ એકેન્દ્રિમાં જન્મ ધારણ કરે, તે પ્રથમ સમયમાં ત્યાં તે સર્વબંધક થશે અને દ્વિતીયાદિ સમયમાં દેશબંધક થઈ જશેઆ રીતે દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં એક અધિક સમય પર્યતનું થયું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સર્વબંધનું જેટલું અંતર બતાવવામાં આવ્યું છે એટલુંજ દેશબંધનું પણ અંતર થાય છે એટલે કે ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે અંતર બે સાગરોપમ કરતાં સંખ્યાત અધિક વર્ષ પ્રમાણ થાય છે. (जीवस्स ण भंते ! पुढविक्काइयत्ते, णोपुढविकाइयत्ते पुणावि पुढविकाइयत्ते एगिदियओरालियसरीरपओगबधतर काल ओ केवच्चिर' होइ ?) Dard ! શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy