SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे पृथिवीकायिकेषु आगतः प्रथमे एव समये सर्वबन्धकस्ततो द्वाविंशति वर्षसहस्राणि समयोनानि स्थित्वा त्रिसमयया विग्रहगत्या अन्येषु पृथिव्यादिषूत्पन्नः, तत्र च समयद्वयमनाहारको भूत्वा तृतीयसमये सर्वबन्धकः सम्पन्नः, अनाहारकसमयद्वयात् चैकः समयः समयोनेषु द्वाविंशतिवर्षसहस्रेषु तत्पूरणाथ क्षिप्तः, ततश्च समयाधि. कानि द्वाविंशतिवर्षसहस्राणि एकेन्द्रियौदारिकाणां सर्वबन्धयोरुत्कृष्टमन्तरं भत्रतीति तात्पर्यम् , 'देसबंध तरं जहण्णेणं एकं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ' एकेन्द्रियौदारिकशरीरस्य देशबन्धान्तरं जघन्येन एकं समयं भवति, उत्कृष्टेन अन्तमुहूर्तम् भवति, तत्र एकेन्द्रियौदारिकशरीरदेशबन्धान्तरं जघन्येन एकं समयं यथा शरीर के सर्वबंध सर्वबंध का अन्तराल जघन्य से तीन समय कम क्षुल्लक भवग्रहणपर्यन्त होता है। इसी तरह अविग्रह से पृथिवी कायिकों में आया हुआ जीव प्रथम समय में ही वहां सर्वबन्धक हो गया और वह वहां एक समय कम २२ हजार वर्ष रह कर तीन समय की विग्रहगति से अन्यपृथिव्यादिकों में उत्पन्न हुआ-वह वहां दो समय तक अनाहारक रहा और अनाहारक रहकर तृतीय समय में वह सर्वबंधक हो गया अनाहारक के दो समयों में का एक समय, एक समय कम २२ हजार वर्षों में उन्हें पूर्ण करने के लिये प्रक्षिप्त कर दिया-इस तरह समयाधिक २२ हजार वर्ष का एकेन्द्रिय जीवों के औदारिकों के दो सर्वबंधों में उत्कृष्ट से अन्तराल आ जाता है। (देसबंधंतरं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहत्तं) एकेन्द्रिय जीवों के औदारिक शरीर के देशबंध का अन्तर जघन्य से एक समय का है और उत्कृष्ट से अन्तर्मुहर्त का અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ હોય છે. આ રીતે અવિચહથી પૃથ્વીકાયિકામાં આવેલે જીવ પ્રથમ સમયમાં જ ત્યાં સર્વબંધક થઈ ગયે-અને ત્યાં ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય રહીને ત્રણ સમયની વિગ્રહગતિથી અન્ય પૃથ્વી–આદિમાં ઉત્પન્ન થયું. ત્યાં તે બે સમય સુધી અનાહારક રહ્યો અને અનાહારક રહીને ત્રીજે સમયે તે સર્વબંધક થઈ . અનાહારકના બે સમયમાં એક સમય, બાવીસ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમયમાં, તેને પૂર્ણ કરવાને માટે નાખી દેવામાં (ઉમેરવામાં) આવે તે એ રીતે એકેન્દ્રિય ઔદારિકના બે સર્વબંધનું અન્તરાલ (અંતર) ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ આવી तय छ. ( देसबंध'तरजहण्णेण एक्कं समय, उक्कोसेण अंतोमुहुत्तं) मेन्द्रिय જેના ઔદારિક શરીરના દેશબંધનું અંતર ઓછામાં ઓછું એક સમયનું શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy