SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र लघुजीवविशेषाः,अनयोरुपलक्षणत्वात् यूकामात्कुणमक्षिकादिपरिग्रहः, परीषहत्वं चैतेषां शरीरव्यथामुत्पादयतामपि तेषामनिवारणभयद्वेषाभावतो विज्ञेयम् ५, अचेलं= चेलाभावःजिनकल्पिकविशेषणम्। स्थविरकल्पिकानां तु जीर्ण खण्डितमल्पमूल्यं प्रमाणोपेतं च चेलं सदप्यचेलमेव । तदेव परीषदः अवेलपरीपहः६ अरतिपरीपहा-तत्र-रतिः मोहनीयजन्यो मनोविकारः, तस्या अभावा-अरतिः तस्याः परीषहस्तनिषेधनेन न्द्रिय जीव है-यूका, मत्कुण-खटमल-मक्षिकादि ये सब देशमशक परीषहमें आ जाते हैं-अतः डांस, मच्छर आदि जन्तुओंका उपद्रव होने पर खिन्न न होते हुए उसे समभावपूर्वक सहन कर लेना सो दंशमशक परीषह है। दंशमशक को परीषह इसलिये कहा गया है कि ये शरीर में कष्ट उत्पन्न करते हैं-फिर भी इन्हें नहीं भगाना उनसे भयनहीं रखना,उनके ऊपर द्वेष भाव नहीं करना-इनके द्वारा उत्पादित कष्ट को शांति से सहना। वस्त्र का सर्वथा अभाव अचेल है, यह जिनकल्पियों को होता है। स्थविरकल्पियों के जीर्ण, खंडित, अल्पमूल्यवाले एवं प्रमाणेपेत वस्त्र होते हैं तो भी उनको अचेल ही जानना चाहिये। इस रूप परीषह ही अचेल परीषह है ६। मोहनीयजन्य मानसिक विकार का नाम रति है-सो उस का प्रसंग जाने पर भी-उस समय उसमें रति रुचि को न लाते हुए धैर्यपूर्वक उसे सहन करना-इसका नाम अरतिपरीषह है। साधक पुरुष या स्त्री को अपनी साधना में विजातीय आकर्षण से જે, માકડ, માખી આદિ ચતુરિન્દ્રિય જીને દંશમશક કહે છે. એવાં જી તથા ડાંસ, મચ્છર આદિ છોને ઉપદ્રવ થાય ત્યારે ખિન્ન ન થતા, તેના ત્રાસને સમભાવ પૂર્વક સહન કરે તેનું નામ દંશમશક પરીષહ છે. દંશમશકને પરીષહ ગણવાનું કારણ એ છે કે તેઓ શરીરમાં કષ્ટ ઉત્પન્ન કરે છે, છતાં પણ તેમને ભગાડવા નહીં, તેમને ભય ન રાખ, તેમના ઉપર છેષ ન કરે અને તેમના દ્વારા ઉત્પાદિત કષ્ટને શાંતિથી સહન કરવું તેનું નામ જ દંશમશક પરીષહ છે. “અલ” એટલે વસ્ત્રને અભાવ હોય છે. સ્થવિર કપિએ જીર્ણ, ખંડિત, અલ્પમૂલ્યવાળા અને પ્રમાણપત વસ્ત્ર રાખે છે. છતાં પણ તેમને અચેલ જ ગણવામાં આવે છે. અને તે પ્રકારના પરીષહને અચેલ પરીષહ કહે છે મેહનીય જન્ય માનસિક વિકારનું નામ રતિ છે. તે તેને પ્રસંગ આવી પડે ત્યારે તેમાં રતિ-રુચિ રાખ્યા વિના પૈર્યપૂર્વક તેને સહન કરવી તેનું નામ અરતિપરીષહ છે. સાધક પુરુષ કે સ્ત્રીએ પિતાની સાધનામાં વિજા શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy