________________
प्रमेयचन्द्रिका टीका श. ८ उ. १ स ४ सूक्ष्मपृथिवीकायस्वरूपनिरूपणम् ७३ हारकशरीराभावात् त्रिशरीरा एवेति भावः । पर्याप्तकास्तु गर्भव्युत्क्रान्तिका मनुष्याः एवमेव पञ्चशरीरका भवन्ति, तदाह - 'नवरं सरीरगाणि पंच भाणियव्वाणि' नवरम् अपर्याप्तकापेक्षया पर्याप्तकमनुष्याणाम् शरीराणि पञ्च औदारिकादीनि भणितव्यानि ' अत्र पञ्च शरीराणीतिकथनं सर्वजीवा पेक्षयाऽवगन्तव्यम्, अन्यथा एकस्य जीवस्य तु एकदा चत्वार्येव शरीरराणि भवितुमर्हन्ति, न तु पञ्च, वैक्रियाहारकयोर्द्वयोरेकत्रैकसमयेऽनवस्थायित्वादिति 'जे अपजत्ता असुरकुमारभवणवासि० जहा नेरइया तव, एवं पज्जतगा वि' ये अपर्याप्तकासुरकुमारभवनवासिदेव
होने पर भी अपर्याप्तक मनुष्यों के वैक्रिय और आहारक ये दो शरीर नहीं होते हैं। इसलिये वे यहां औदारिक आदि तीन शरीर वाले कहे गये हैं । परन्तु जो गर्भज मनुष्य पर्याप्तक होते हैं वे ही पांच शरीर वाले होते हैं । यही बात सूत्रकारने 'नवरं सरीरगाणि पंच भाणियव्वाणि' इस सूत्र द्वारा प्रकट की हैं कि अपर्याप्तकमनुष्यों की अपेक्षा पर्याप्तक मनुष्यों में यही विशेषता है कि उनके पांच शरीर होते हैं। पांच शरीर के होने का यह कथन नाना जीवोंकी अपेक्षा से कहा गया जानना चाहिये, क्यों कि एक जीवके ज्यादा से ज्यादा चार शरीर तक ही हो सकते हैं क्योंकी आहारक हो तो वैक्रिय नहीं और वैक्रिय हो तो आहारक नहीं होता है ऐसा सिद्धान्त का कथन है । 'जे अपज्जत्ता असुरकुमारभवणवासि जहा नेरइया तहेव,
મનુષ્યાને વૈચિ અને આહારક શરીર હાતા નથી, તે કારણે તેમને અહીં ઔદારિક આદિ ત્રણ શરીરવાળા કહ્યાં છે. પશુ જે ગર્ભજ મનુષ્ય પર્યાપ્તક હોય છે, તેએ પાંચે શરીરવાળા હાય છે.એ જ વાત સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા વ્યકત કરી છે— 'नवरं सरीरगाणि पंच भाणियन्त्राणि ' અપર્યાપ્તક મનુષ્યા કરતાં પર્યાપ્તક મનુષ્યેામાં આ પ્રમાણે વિશેષતા હાય છે. પર્યાપ્તક મનુષ્યાને પાંચે શરીર હાઇ શકે છે. પાંચ શરીર હાવા વિષેનું આ કથન વિવિધ છવાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું, કારણ કે એક જીવને વધારેમાં વધારે ચાર શરીર હાઇ શકે છે વૈક્રિય ઢાય તે આહારક નહી, અને આહારક હાય ત્યારે વૈક્રિય નડી. એક સમયમાં એઉ શરીર નહી થઇ શકે. એવું સિદ્ધાન્તનું કથન છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬