________________
प्रमेयचन्द्रिका टीका श.८ उ.७ स.३ गतिप्रपाताध्ययननिरूपणम् ८०९ इत्याशयः, तत्र प्रयोगस्य सत्यमनःमभृतिकस्य सत्यमनोयोगादिव्यापारस्य पञ्चदशविधस्य गतिः प्रवृत्तिः प्रयोगगतिः, तता-विस्तीर्णा गतिः नतगतिः, एतावता ततस्य-ग्रामनगरादिकं गन्तु प्रवृत्तत्वेन, तच्चापाप्तत्वेन तदन्तरालपथे वर्तमानतया प्रसारितक्रमतया च विस्तारं गतस्य गतिः, ततोवाऽवधिभूतग्रामादेनगरादौ गतिः, ततगतिः, यथा देवदत्तो ग्राम गच्छति इत्यादि बन्धनस्य कर्मणः सम्बन्धस्य वा छेदने अभावे सति या गतिः सा बन्धनच्छेदनगतिः यथा जीवस्य शरीरात , शरीरस्य वा जीवाद् बन्धच्छेदनगतिः, उपपातगतिस्तु नि अतः गति के भेदों के कहने पर गतिप्रपात के भेद ही कहे गये हैं ऐसा ज्ञान हो जाता है अतः इस प्रकार के कथन में विषयान्तर का कथन किया गया है ऐसा नहीं जानना चाहिये । सत्यमनः आदि के व्यापार रूप जो पन्द्रह प्रकार का योग कहा गया है-उसकी गति प्रवृत्ति का नाम प्रयोगगति है । अर्थात् सत्यमनोयोगादि व्यापार द्वारा जो मन वगैरह के पुद्गलों की गति होती है-वह प्रयोगगति है। विस्तीर्णगति का नाम ततगति है. जैसे ग्राम नगर आदि में जाने के लिये कोई पुरुष अपने स्थान से तो निकल गया, परन्तु वह अभीतक उस ग्राम आदि में पहुंच नहीं पाया है. बीच मार्ग में है अब वह जो जल्दी२ चरण उस गांव तक पहुँचने के लिये बढा रहा है सो उसकी गति का नाम ततगति है । तात्पर्य यह है कि अवधिभूत ग्राम आदि से जो नगरादितक जाना होता है-ऐसी उस विस्तृतगतिगमन का नाम ततगति है. जैसे जिनदत्त अमुकस्थान से છે, એ વાત જાણવામાં આવી જાય છે. તેથી આ પ્રકારના કથનમાં વિષયાર કરવામાં આવ્યું છે એમ માનવું જોઈએ નહીં સત્યમન આદિના વ્યાપારરૂપ (પ્રત્તિરૂપ) જે પંદર પ્રકારનો વેગ કહેવામાં આવ્યા છે. તેની ગતિ પ્રવૃત્તિનું નામ પ્રમગતિ છે. એટલે કે સત્યમયેગ આદિ વ્યાપાર દ્વારા મન વગેરેના મુદ્દગલની જે ગતિ થાય છે, તે ગતિને પ્રાગગતિ કહે છે. વિરતીર્ણ ગતિને તતગતિ કહે છે. જેમ કે કઈ ગામ કે નગરમાં જવાને માટે કઈ માણસ પોતાને સ્થાનેથી ઉપડે છે. આવી રીતે ત્યાં જવાને માટે ઉપડયા પછી ત્યાં જલ્દી પહોંચવા માટે તે માર્ગમાં પિતાની ઝડપ વધારી દે છે. તે તેની તે ગતિને તતગતિ કહે છે. એટલે કે અમુક ગામથી બીજે ગામ કે નગરે જવાને માટે જે વિસ્તૃત ગતિ કરવામાં આવે છે, તને તતગતિ કહે છે જેમકે જિનદત્ત અમુક સ્થળેથી બીજા ગામ સુધી જાય છે, તે તેની તે ગતિને તતગતિ કહે છે.
श्री. भगवती सूत्र :