SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ममेवचन्द्रिका टीका श.८ उ.६ म. ५ क्रियास्वरूपनिरूपणम् ७४१ मणुस्सा जहा जीवा' हे गौतम ! एवमुक्तरीत्या एषोऽपि बहुत्वविशिष्टनैरयिकविषयको दण्डकः यथा प्रथम:-एकत्वविशिष्टनरयिकविषयको दण्डको भणितस्तथा भणितव्यः, एवंच यदा नैरयिकाः परकीयौदारिकशरीरमाश्रित्य कायं व्यापारयन्ति, तदा स्यात् त्रिक्रियाः, स्यात् चतुष्कियाः, स्यात् पञ्चक्रिया नैरयिका भवन्ति इत्याशयः, यावत्-एकेन्द्रियविकलेद्रियपश्चेन्द्रियतिर्यग्मनुष्यभवनपतिवानव्यन्तरज्योतिषिकवैमानिका यदा परकोयौदारिकशरीरमाश्रित्य कायं व्यापारयन्ति तदा कदाचित् चतुष्क्रियाः, कदाचित् पञ्चक्रिया भवन्नि, नवरम्-विशेषस्तु मनुष्या यथा समुच्चयजीवाः त्रिचतुः पञ्चक्रियातिरिक्ता अक्रियाअपि उक्तास्तथैव त्रिचतुः पञ्चक्रियातिरिक्ता अक्रियाअपि वक्तव्याः, गौतमः पृच्छति-'जीवाणं भंते ! ओरालियसरीरेहितो कइकिरिया ?' हे भदन्त ! जीवाः खलु औदारिकशरीरेभ्यः परकीयौदारिकनवरं मणुस्सा जहा जीवा' यह जो अनेक नैरयिक विशिष्ट दण्डक है वह जसा पहिले एकत्व विशिष्ट नरयिक दण्डक कहा गया है उसी के अनुसार कहना चाहिये-इसी तरह जब नारकजीव परकीय औदारिक शरीर को आश्रित करके काय का व्यापार करते हैं तब वे कदाचित् तीन क्रियाओंवाले होते हैं, कदाचित् चार क्रिया ओंवाले होते हैं और कदाचित् पांच क्रियाओंवाले होते हैं। मनुष्यों में ऐसी बात नहीं हैं-क्योंकि वे इन क्रियाओंवाले होने पर भी इन क्रियाओं से रहित भी होते हैं। जैसे ममुच्चय जीव होते हैं। अब गौतमस्वामी प्रभुसे ऐसा पूछते हैं-'जीवा णं भंते ! ओरालिय सरीजाब वेमाणिया-नवरं मणुस्सा जहा जीवा' ४१ विष५४ पडला ना२४ ४४४ જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ અનેક નારક વિષયક દંડકનું કથન પણ કરવું જોઇએ. એટલે કે અનેક નારકે જ્યારે પરકીય દારિક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપારમાં પ્રવૃત થાય છે, ત્યારે કયારેક ત્રણ ક્રિયાઓવાળા હોય છે, કયારેક ચાર ક્રિયાઓવાળા હોય છે અને કયારેક પાંચ ક્રિયાઓવાળા હોય છે. વૈમાનિકો પર્યન્તના જી વિશે પણ આ પ્રકારનું કથન જ સમજવું. પરન્તુ મનુષ્યમાં એટલી જ વિશેષતા છે કે તેઓ આ ક્રિયાઓવાળા હોય છે પણ ખરાં અને આ ક્રિયાઓથી રહિત પણ હોય છે. એટલે કે સામાન્ય જીવની જેમ તેઓ ક્રિયારહિત પણ હોય છે. હવે જીના બહુત તથા પરકીય અનેક ચરીરની અપેક્ષાએ ક્રિયા વિષયક ચોથા દંડકનું પ્રતિપાદન કરવામાં આવે છે श्री. भगवती सूत्र:
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy