________________
म. टीका श. ८ उ. ६ मू.३ निर्ग्रन्थाराधकतानिरूपणम् ७११ असंप्राप्ता आत्मना अमुखा स्यात् ? सा संप्रस्थिता असमाप्ता, प्रवर्तिनी कालं कुर्यात् ? सा संपस्थिता असं प्राप्ता आत्मनैव कालं कुर्यात् ३, सा किम् आराधिका, विराधिका वा ? गौतम ! सा आराधिका भवेत्, नो विराधिका स्यात् गौतमस्तत्र कारणं पृच्छति-से केणटेणं भंते ! एवं बुच्चइ-आराहिया, नो विराहिया ?' हे भदन्त ! तत् अथ केनार्थेन एवमुच्यते-आराधिका, नो विराधिका इति ? इति प्रश्नः, भगवानाह- गोयमा ! से जहानामए-केइपुरिसे एगं महं उन्नालोमं वा, गयलोमं वा, सणलोमं वा. कप्पासलोमं वा, तणनयं असंप्राप्तविषयक तीन आलापक कहना चाहिये-जैसे-वह अपने अकृत्य स्थानसे आलोचना ग्रहण करने के लिये प्रवर्तिनीके पास चल देती है. परन्तु वहां पहुंचनेसे पहिले वह मूक बन जाती है ? साध्वी वहांसे चलदेती है पर वहां तक वह नहीं आपाती है बीचही में कालकर जाती है- इन सब हालतों में हे भदन्त ! वह साध्वो आराधिका मानी गई है या विराधिका मानी गई है ? इसके उत्तर में प्रभु कहते हैं 'गोयमा' हे गौतम ! वह माध्वी आराधिका मानी गई है, विराधिका नहीं। अब गौतम इस विषय में कारण जाननेकी इच्छासे 'से केणद्वेणं भंते ! एवं बुच्चइ आराहिया नो विराहिया' प्रभुसे ऐसा पूछ रहे हैं हे भदन्त ! ऐसा आप किस कारणसे कहते हैं कि ये सब आराधक ही होते हैं-विराधक नहीं होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं 'गोयमा' हे गौतम ! 'से जहा नामए केइ पुरिसे एगं પ્રવતિની પાસે જવાને ઉપડેલાં સાધ્વીની અસંપ્રાપ્ત સ્થિતિ વિષયક ત્રણ આલાપકે કહેવા જોઈએ. જેમકે (૧) તે આલોચના આદિ કરવાને માટે પ્રવર્તિની પાસે જવાને ઉપડે છે પણ ત્યાં પહોંચતા પહેલાં પોતે જ મૂક બની જાય છે. (૨) સાધ્વી ત્યાંથી ચાલી નીકળે છે પણ ત્યાં પહોંચતા પહેલાં પ્રવર્તિની કાળ કરી જાય છે. (૩) સાધ્વી ત્યાંથી નીકળે છે. પણ પ્રવર્તિની પાસે પહોંચતા પહેલાં રસ્તામાં પિતેજ કાળ કરી જાય છે. હે ભદન્ત! આ ત્રણ પ્રકારની પરિસ્થિતિમાં આલોચના ન કરી શકનાર સાધ્વીને આરાધિકા માનવી
विधि। मानवी ? तेना उत्तर भापता महावीर प्रभु हे छ- 'गोयमा ! ४त्याह' હે ગૌતમ ! તે સાધ્વીને આરાધિકા જ કહી શકાય, વિરાધિકા કહેવાય નહીં.
હવે આ પ્રકારના જવાબનું કારણ જાણવા નિમિત્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને नये प्रमाणे प्रश्न पूछे छ- ' से केणटेणं भंते ! एवं वुच्चइ, आराहिया नो विराहिया ?' Retd ! भाप ॥ २ तमने सा 38 ! भने विरान કહેવાનું શું કારણ છે ?
श्री. भगवती सूत्र :