________________
प्रमेयचन्द्रिका टीकाश. ८उ. २ मू. १२ अष्टादशकालादिद्वारनिरूपणम् ५३३ हे गौतम ! अनन्ताः आभिनिबोधिकज्ञानपर्यवाः प्रज्ञप्ताः, अय भावः आभिनिभोधिकज्ञानस्य पर्यवाः पर्यायाः विशेषधर्माः भिन्नभिन्नावस्थाभेदाः, ते च द्विविधाः-स्वपर्यायाः, परपर्यायाश्च, तत्र क्षयोपशमवैचित्र्यात मतिज्ञानस्य अवग्रहाधनन्तभेदाः स्वपर्याया उच्यन्ते, अथवा मतिज्ञानस्य विषयभूतज्ञेयपदार्थानन्त्मात् तद्भेदात् ज्ञानस्यापि अनन्तभेदाः, इति तद्रीत्याऽपि तस्यानन्तपर्यायाः भवन्ति, अथवा केवलज्ञानेन मतिज्ञानस्याशापेक्षया अनन्ता अंशास्तज्ज्ञानस्य अनन्तस्वपर्याया उच्यन्ते, स्वभिन्नपदार्थपर्यायाः परपर्यायाः तेच स्वपर्यायेभ्योऽनन्तगुणाः परेषामनन्तगुणत्वात्, गौतमः पृच्छति 'केवइयाणं भते ! सुयनाणपजवा पण्णत्ता ?' हे भदन्त ! कियन्तः खलु बोधिक ज्ञानकी पर्याये अनन्त कही गई हैं। तात्पर्य इसका यह है कि-आभिनियोधिक ज्ञान का जो विशेष धर्म हैं वे भिन्न २ अवस्था रूप भेद वाले होते हैं-स्वपर्याय और पर पर्याय के भेद से पर्यायें दो प्रकारकी होती हैं-इनमें क्षयोपशमकी विचित्रता से मतिज्ञान के अवग्रहादिक अनन्त भेद हो जाते हैं। ये जो अनन्त भेद हैं-सो यही मतिज्ञानकी स्वपर्यायें हैं । अथवा-मतिज्ञानके विषयभूत जो ज्ञेय पदार्थ हैं वे अनन्त हैं-सो इन सबके भेद से उस मतिज्ञान के भी अनन्त भेद हो जाता है। ये अनन्त भेद ही उस ज्ञानकी अनन्त पर्यायें हैं। अथवा-केवलज्ञान से मतिज्ञान के अंशकी अपेक्षा अनन्त होते हैं-ये अनन्त अंश ही उस मतिज्ञानकी अनन्त स्वपर्यायें हैं। अपनेसे भिन्न पदार्थों की जो पर्यायें हैं। वे परपर्याय हैं। ये पर पर्यायोंकी अपेक्षा से अनन्तगुणी होती हैं। क्यों कि परपदार्थ अनन्त કહેવાનું તાત્પર્ય એ છે કે–આભિનિ બોધિક જ્ઞાનને જે વિશેષ ધર્મ-વિશેષતા છે તે જુદી જુદી અવસ્થારૂપ ભેદવાળી હોય છે. પર્યાય અને પરપર્યાયના ભેદથી પર્યાય બે પ્રકારની છે. તેનામાં ક્ષયે પશમની વિચીત્રતાથી મતિજ્ઞાનના અવગ્રહાદિક અનન્ત ભેદ થાય છે. આજે અનન્ત ભેદ છે. તેજ મતિજ્ઞાનની પોતાની જ પર્યાયે જ. અથવા મતિજ્ઞાનથી વિષયભૂત થયેલા જે ય પદાર્થ છે તે અનન્ત છે. તેથી તે સઘળા ભેદથી તે મતિજ્ઞાનના પણ અનન્ત ભેદ થાય છે. આ અનન્તભેદ જ તે જ્ઞાનની અનન્ત પર્યાય છે. અગર કેવળજ્ઞાનથી મતિજ્ઞાનની અંશની અપેક્ષા અનન્ત હોય છે. આ અનન્ત અંશ જ આ મતિજ્ઞાનની અનન્ત પર્યાય જ છે. પિતાનાથી જુદા પદાર્થની જે પર્યાયો છે તે પર પર્યાય છે. આ પર પર્યાયે સ્વપર્યાઓની અપેક્ષાથી અનતગુણ હોય છે. કારણકે પરપદાર્થ अनन्त छ. प्रश:- केवइयाणं भंत ! सुयनाणपज्जवा पण्णता मत !
श्री. भगवती सूत्र :