SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ८ उ. २ २. ६ लधिस्वरूपनिरूपणम् ४१५ हे गौतम ! वीर्यलब्धिः त्रिविधा प्रज्ञप्ता 'तंजहा बालबीरियलद्धी, पंडियबीरिय वद्धी, बालपंडियवीरियलद्धी' तद्यथा- बालवीर्यलब्धिः, पण्डितवीर्यलब्धिः, बालपण्डितवीर्यलब्धिः । बालस्य-असंयतस्य यद्वीर्यम्-असंयमयोगेषु प्रवृत्ति निमित्तभूतम् तस्य या लब्धिः सा बालवीर्यलब्धिः, यद्वा चारित्रमोहोदयात् वीर्यान्तरीयक्षयोपशमाच जायमाना या लब्धिः सा बालवीर्यलब्धिः, पण्डितस्य संयतस्य यद्वीयं सयमयोगेषु प्रवृत्तिकारणभूतं तस्य या लब्धिः सा पण्डितवीर्यलब्धिः, तथा बालपण्डितस्य तु संयतासयतस्य देशविरतस्य या लब्धिः वीर्यलब्धि तीन प्रकारकी कही गई है- 'तंजहा' जैसे- 'बालवीरिय लद्धी पंडियवीरियलद्धी, बालपंडियवोरियलद्धी' बालवीर्यलब्धि, पंडितवीर्यलब्धि, बालपंडितवीर्यलब्धि. असंयम योगोमें प्रवृत्तिका निमित. भूत जो असंयत जीवका-संयमरहित अज्ञानी जनका वीर्य है वह बालवीर्य है- इस बालवीर्य की लब्धि का नाम बालवीर्य लब्धि है। तात्पर्य कहनेका यह है कि संयमरहित जीव की अज्ञानपूर्वक जो कष्टानुष्ठानमें प्रवृत्ति होति है वह बालवीर्यलब्धि है। यह लब्धि चारित्र मोहनीय कर्मके उदयसे और वीर्यान्तराय कर्मके क्षमोपशमसे प्राप्त होती है । जिस लब्धिकी प्राप्तिसे संयममें जीवकी प्रवृत्ति होती है वह पण्डितवीर्यलब्धि है । यहां पर पण्डित शब्दका अर्थ संयत है । संयतकी वीर्यलब्धि उसे संयमयोगोमें प्रवृत्तिकी कारणभूत होती है । तथा जिस लब्धिसे देशविरतिमें प्रवृत्ति होती है वह बालपण्डित'तिविहा पण्णत्ता' पीय aft a प्रा२नी ४४ छ. 'तं जहाभ बालवीरियलद्धी पंडियबीरियलद्धी बालपंडियवीरियलद्धी' मालवीय पि, पतिवाय લબ્ધિ અને બાલપંડિત વીર્ય લબ્ધિ. અસંયમ ગેમાં પ્રવૃત્તિના નિમિત્ત ભૂત જે અસંય જીવનું-સંયમ વિનાના અજ્ઞાની જનનું વિનાના અજ્ઞાની જનનું વીર્ય હોય છે તે બાલવીર્ય છે. તેનું નામ બાલવીર્ય લબ્ધિ છે. તાત્પર્ય કહેવાનું એ છે કે સંયમ વિનાના જીવોનું અજ્ઞાનપૂર્વક જે કષ્ટપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ હોય છે તે બાલવીર્ય લબ્ધિ છે. આ લબ્ધિ ચારિત્ર્ય મેહનીય કર્મના ઉદયથી અને વિર્યાન્તરાય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થાય છે. જે લબ્ધિની પ્રાપ્તીથી સંયમમાં જીવની પ્રવૃત્તિ થાય છે. તે પંડિતવીર્ય લબ્ધિ છે. અહીં પંડિત શબ્દનો અર્થ સંયત એવો છે. સંયતની વીર્ય લબ્ધિ જેને સંયમ યેગમાં પ્રવૃત્તિની કારણભૂત હોય છે. તથા જે લબ્ધિથી દેશવિરતીમાં પ્રવૃત્તિ હોય છે તે બાલ પંડિત વીર્યલધિ હોય છે. બાલપંડિત શબ્દને श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy