SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ भगवती सूत्रे न जानातीत्यर्थः, तथा सति दशसंख्यानियमवैयर्थ्यापत्तेः, घटपटादीनामपि बहूनामर्थानां केवलिभिन्नेन पुरुषेण सर्वपर्यायतया ज्ञातुमशक्यत्वात्, तथा च प्रकृते 'सर्वभावेन' इत्यस्य चाक्षुषप्रत्यक्षरूप साक्षात्कारेण इत्येवार्थः । अथ स्पष्टरूपसे द्रव्य, क्षेत्र, काल और भावकी मर्यादा लेकर जानता है । इसलिए छद्मस्थपद से यहां अवधिज्ञान आदि विशिष्टज्ञानरहित जीव ही ग्रहण किया गया है, न कि अवधिज्ञानी आदि आत्मा । इसी कारण से यहां 'सव्वभावेणं' पदका अर्थ चाक्षुषप्रत्यक्षपरक घटित हो सकता है । तथाच धर्मास्तिकायादिक दशपदार्थीको छद्मस्थ जीव चाक्षुषप्रत्यक्ष से नहीं जानता है । यदि यहां पर ऐसी आशंका की जावे कि 'सर्वभावेन' शब्दका अर्थ हम यहां चाक्षुषप्रत्यक्षपरक न लेकर ऐसा लेवें कि छद्मस्थ आत्मा परमाण्वादिक पदार्थोंको जानता हुआ भी उन्हें सर्वभावसे नहीं जानता है अर्थात् उनकी अनन्त पर्यायोंको नहीं जानता है अतः इस प्रकारकी मान्यतासे छद्मस्थपदसे यहां अवधिज्ञानी आत्मा भी गृहीत हो जावेगा सो ऐसा कथन ठीक नहीं है क्यों कि इस प्रकार के कथन करने से १० दश संख्या के नियम में व्यर्थापत्ति आनेका प्रसंग प्राप्त होता है । कारण कि घटादिक पदार्थ ऐसे भी हैं जो केवली भगवान के सिवाय अन्य पुरुष द्वारा सर्वपर्यायविशिष्टरूप से जाने नहीं जा सकते हैं, अवधिज्ञानी घटादिक पदार्थों को स्पष्टरूपसे जानता तो अवश्य है पर उन्हें वह उनकी અને ભાવની મર્યાદાને લઇને જાણે છે. એટલા માટે છદ્મસ્થ પદથી અહી અધિજ્ઞાન આદિ વિશેષ પ્રકારના જ્ઞાનરહિત જીવનું જ ગ્રહણુ કરવામાં આવેલ છે. નડ્ડી કે અવિધ જ્ઞાની આત્મા. એ જ अरो अडी 'सव्वभावेणं' से पहनो मर्थ व्याक्षुष - प्रत्यक्ष પરક ઘટી શકે છે. તેમજ ધર્માસ્તિકાય આદિ દશ પદાર્થાને છદ્મસ્થજીવ ચાક્ષુષ-પ્રત્યક્ષથી लागतो नथी. शा- ले अड्डी मेवी शंडा ४२वामां आवे 'सर्वभावेन' मे शहना અ અમે ચક્ષુષ-પ્રત્યક્ષ પરક ન લઇને એવા લઇએ કે છદ્મસ્થઆત્મા પરભવાદિ પઢાર્થીને જાણવા છતાં પણ તેને સંપૂર્ણ રીતે સવભાવથી જાણતા નથી. અર્થાત~ તેનો અનંત પર્યાયાને જાણતા નથી. એટલે આવા પ્રકારની માન્યતાથી મસ્થ પદથી અહીં અવધિજ્ઞાની આત્મા પણ ગ્રહણ થઇ શકશે. તા તેમ કહેવું તે ખરેખર નથી કેમકે આવા પ્રકારનું કથન કરવાથી દશ સખ્યાના નિયમથી વ્યથંપત્તિ આવવાના પ્રસંગ ઉપસ્થિત થશે. કારણ કે ઘટાદિક પદા એવા પણ છે કે જે કેવળી ભગવાન વિના અન્ય પુરુષદ્રારા સર્વાં પર્યાય વિશિષ્ટ રૂપથી જાણી શકાતા નથી. અવધિજ્ઞાની ઘટાદિ પદાર્થાને સ્પષ્ટ રૂપથી શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy