SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ भगवतीसूगे कारे प्रयोगमिश्रवित्रसापरिणतेषु एकत्वे त्रयो विकल्पाः, द्विकसंयोगेतु षड् विकल्पाः, तथाहि-आधस्य एकत्वे शेषद्वयस्य क्रमेण द्वित्वे छौ, एवम्-आधस्य द्वित्वे शेषद्वयस्य क्रमेण एकत्वे अन्यौ द्वौ,इत्येवं चत्वारः, तथा द्वितीयस्यैकत्वे तृतीयस्य द्वित्वे पञ्चमः, तथा द्वितीयस्य द्वित्वे, तृतीयस्य चैकत्वे षष्ठः इत्येवं षट्, त्रिकयोगेतु एक एवेत्येवं सर्वे दश, एवं मनःप्रयोगादिष्वपि त्रिषु दश, सत्यमनःप्रयोग परिणतादिषु तु एकत्वे चत्वारः, द्विकयोगे द्वादश, तथाहि-आधस्य सत्यस्यैकत्वे चाहिये द्रव्यत्रय परिणामाधिकारमें पयोग, मिश्र और विलसा परिणत द्रव्यद्वयमें तीन विकल्प होते हैं' अर्थात् द्रव्यत्रय प्रयोग परिणत भी होता है, मिश्रपरिणत भी होता है और विसा परिणत भी होता है' ये ही एकत्वमें तीन विकल्प हैं। द्विकसंयोगमें ६ विकल्प होते हैं जो इस प्रकारसे हैं आदिके एकत्वमें, और शेषद्वयके क्रमसे द्वित्वमें दो विकल्प तथा आदिके द्वित्वमें और शेषद्वयके क्रमसे एकत्वमें दो इस तरह चार विकल्प तो ये हो जाते हैं। तथा द्वितीय के एकत्वमें और तृतीयके एकत्वमें और तृतीयके द्वित्वमें पांचवां विकल्प होता है । तथा द्वितीयके द्वित्वमें और तृतीयके एकत्वमें ६ छठा विकल्प होता है इस तरह द्विकसंयोगमें ६ विकल्प हो जाते हैं। तथा त्रिकके योगमें एक विकल्प इस प्रकार ३+६ +१=१० ये सब १० विकल्प हो जाते हैं। इसी तरहसे मनः प्रयोग आदि तीनमें १० विकल्प हो जाते हैं अर्थात् 'द्रव्यत्रयमनः प्रयोगपरिणत भी होता है, वचःप्रयोगपरिणत भी होता है, और સંસ્થાના પરિણત હોય છે. કેઈએક દ્રવ્ય આયત સંસ્થાન પરિણત પણ હોય છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યત્રયના અધિકારમાં પ્રયોગ, મિશ્ર અને વિસ્ત્રસા પરિણુત, દ્રવ્યદયમાં એકત્વમાં ત્રણ વિકલ્પ થાય છે. અર્થાત દ્રવ્યમય પ્રવેગ પરિણત પણ હોય છે મિશ્ર પરિણત અને વિશ્વસા પરિણત પણ હોય છે. આજ એકત્વમાં ત્રણ વિકલ્પ છે. બ્રિકસંગમાં છ વિકલ્પ થાય છે. જે આ રીતે છે–પહેલાના એકત્વમાં અને બાકીમાં બેના કમથી, ધિત્વમાં બે વિકલ્પ તથા આદિન ધિત્વમાં અને બાકીમાં બેના ક્રમથી, એકત્વમાં બે એ રીતે ચાર વિકલ્પ તો આજ થાય છે. તથા બીજાના એકત્વમાં અને ત્રીજાના ધિત્વમાં એમ પાંચમે, વિક૯પ થાય છે. તથા બીજાના ધિત્વમાં અને ત્રીજાના એકત્વમાં એમ છો વિકલ્પ થાય છે. એ રીતે બ્રિકસંગમાં છ વિકલ્પ થાય છે. તથા ત્રિક સંયોગમાં એક વિકલ્પ આ રીતે ૩+૧+૧=૧૦ એ બધા મળીને ૧૦ દશ વિકલ્પ થાય છેઆવી રીતે મનપ્રાગાદિ ત્રણેના દશ વિકલ્પ થાય છે. અર્થાત દ્રવ્યત્રય મનઃપ્રયાગ પરિણત પણ હોય છે. વચન પ્રયોગ श्री. भगवती सूत्र:
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy