SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ भगवतीसूत्रे परिणतं भवति, सत्यमृषामनःप्रयोगपरिणत भवति, असत्यामृषामनःपयोगपरिणतं भवति ? भगवानाह-'गोयमा ! सच्चमणप्पओगपरिणएवा, मोसमणप्पओगपरिणए वा, सच्चामोसमणप्पओगपरिणए वा, असच्चामोसमणप्पओगपरिणए वा' हे गौतम ! मनःप्रयोगपरिणतं द्रव्यं सत्यमनःप्रयोगपरिणत वा भवति, मृषामन:प्रयोगपरिणत वा भवति, सत्यमृषामनःप्रयोगपरिणतं वा भवति, असत्यामृषामनःप्रयोगपरिणतं वा भवति, तत्र सत्यपदार्थचिन्तनरूपमनोव्यापारः सत्यमन:प्रयोगपरिणतं कथ्यते १, असत्यचिन्तनरूपमनोव्यापारलक्षणमृषामनःप्रयोगपरिणतम् २, किश्चित्सत्यं किञ्चिदसत्यम् एतदुभयमिश्रित सत्यमृषामनःप्रयोगपरिणत होता है ? अथवा मृषामनः प्रयोगपरिणत होता है ? सत्य मृषामनःपयोगपरिणत होता है ? उत्तर में प्रभु कहते हैं-'गोयमा' हे गौतम ! 'सच्चमणप्पओगपरिणए वा, मोसमणप्पओगपरिणए वा, सच्चामोसमणप्पओगपरिणए वा, असच्चामोसमणप्पओगपरिणए वा' मनःप्रयोगपरिणत जो द्रव्य होता है, वह सत्यमनःप्रयोगपरिणत होता है, या मृषामनः प्रयोगपरिणत होता है, या सत्यमृषामनःपयोगपरिणत होता है, या असत्यामृषामनः प्रयोगपरिणत होता है । जो पदार्थ जैसा है उसका वैसा ही चिन्तनरूप जो मनो व्यापार है वह सत्यमनः प्रयोग है। इम प्रयोग से परिणत हुआ द्रव्य सत्यमनःप्रयोगपरिणत कहा जाता है। असत्य चिन्तनरूप मनके व्यापारका नाम असत्य मनःप्रयोग है । इस प्रयोग से परिणाम को प्राप्त हुआ द्रव्यमृषामनः प्रयोगपरिणत कहा गया है । जो मनःप्रयोग कुछ सत्य हो कुछ असत्य हो પ્રોગપરિણત હોય છે, કે મૃષા (અસત્ય) મન પ્રયોગપરિણત હોય છે કે સત્યમૃષા મનઃ પ્રગપરિણત હેાય છે? કે અસત્યામૃષામનઃ પ્રાણપરિણત હોય છે ? महावीर प्रभुने। उत्तर- 'गोयमा!' हे गौतम! 'सच्चमणप्पओग परिणए वा, मोसमणप्पओगपरिणए वा, सच्चा मोसमणप्पओगपरिणए वा, असच्चा मोसमणप्पओगपरिणए वारे द्रव्य मन: प्रयोगपरिणत हाय छ, त सत्यमानः પ્રયોગપરિણત પણ હોય છે, મૃષામનઃ પ્રયોગપરિણત પણ હોય છે, સત્યમૃષામનઃ પ્રગ પરિણત પણ હોય છે, અસત્યા મૃષામન: પ્રયોગપરિણત પણ હોય છે. જે પદાર્થ જે હાય એવાં જ તેના ચિન્તનરૂપ જે મનોવ્યાપાર હોય છે, તેને સત્યમનઃ પ્રયોગ કહે છે. આ પ્રયોગથી પરિણત થયેલા દ્રવ્યને સત્યમનઃ પ્રયોગપરિણત કહેવાય છે. અસત્ય ચિત્તનરૂપ મનોવ્યાપારને અસત્યમનઃ પ્રયોગ કહે છે. આ પ્રયોગથી પરિણમન પામેલા દ્રવ્યને મૃષામનઃ પ્રયોગપરિણત કહેવાય છે. જે મનઃપ્રયોગ છેડે અંશે સત્ય હોય અને છેડે અંશે અસત્ય હોય, આ રીતે બન્ને પ્રકારના પ્રયોગથી મિશ્રિત હોય, તે પ્રયોગને श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy